________________
- સિદ્ધાન્તમદાવથી नास्ति मे पात्रता नास्ति,
વિશિષ્ટ: 'પિ મે TME I न योग्योऽस्मीति निर्वको,
महागुणवते नमः ।।४५।। निःसारेच्छापरित्याग
प्राप्तसारमनीषिणे । नमस्तस्मै चिदानन्द
સુધામનાર યોનિને II૪દ્દા निरीहतामहानीर
નિધન્ડમર્વયે | स्वस्ति जितजगच्चेतो
विजेत्रे प्रेमसूरये ।।४७।।
तृतीयस्तरङ्गः
‘મારી પાત્રતા નથી.’ - “મારામાં કોઈ વિશિષ્ટ ગુણ નથી.’ ‘હું યોગ્ય નથી’ આવું વારંવાર કહેનાર મહાગુણવાન તેમને નમસ્કાર થાઓ. I૪પી.
કેવા બુદ્ધિશાળી ! દુન્યવી નિઃસાર વસ્તુની ઈચ્છા છોડી સાર વસ્તુ પામી લીધી. જ્ઞાન અને આનંદની સુધામાં મગ્ન એવા તે યોગીને નમસ્કાર થાઓ. II૪ઘા
-
- -
નિરીહતાના મહાસાગર અને વિશ્વવિજેતા એવા ચિત્તને જીતી લેનાર મહર્ષિ પ્રેમસૂરિનું કલ્યાણ થાઓ. ll૪૭ll
(
(વસન્તતિનઠ્ઠા) भक्तेषु रञ्जितमना न बभूव सूरि
“#ાં તુ નવ સ્તવન નિર્તક્રમી:I शिष्याः कृतास्तु न निजा विगतस्पृहेण
श्रीप्रेमसूरिखताद् भवरागनागात् ।।४८ ।।
ભક્તોની ભૂતાવળમાં કદી ય ન પડતા.. અને નારીમાત્રથી ભયભીત એવા તેઓ ભક્તાણી તો કરે જ ક્યાંથી ?... શાસન ખાતર શિષ્યો કર્યા પણ તો ય પોતાના નહીં : શિષ્ય પ્રશિષ્યાદિના... ઓ સૂરિ પ્રેમ ! સંસારના રાગ રૂપી નાગથી અમારું રક્ષણ કરજો. ll૪૮
S
- નિઃસ્પૃહતા