________________
૨૦૧૭
• સિદ્ધાન્તમદોઢથી
तीर्थोऽप्येनं भवाम्भोधिं,
Fतृतीयस्तरङ्गः
સંસાર આખો છોડીને - સાગર તરીને ય શિષ્યરૂપી ખાબોચિયામાં ડુબી જવાય છે જ્યારે તેના માટે ક્યારેક કો'ક વ્યક્તિઓ ખૂબ (ચિન્તાદિથી) બળતી રહે છે. ll૪૦ના
सन्तप्तेषु तदर्थं तु,
जनेषु केषुचित् क्वचित् ।।४।। मुमुक्षुस्तु स शिष्येच्छु
વૈમૂવ નાંડશતોડદો !! स्वशिष्यान् कृतवान्नैव,
ह्यपि स्वप्रतिबोधितान् ।।४१।।
પણ એમને તો મોક્ષની જ ઈચ્છા હતી. શિષ્યની તો અંશ માત્ર પણ નહીં. પોતે પ્રતિબોધ કરેલાને ય તેમણે સ્વશિષ્ય ન કર્યા.II૪૧
(
चतुःशतमितः साधु
समुदाय इतो महान् । इतश्च तत्स्वका ह्यासन्,
सप्तदश विनेयकाः ।।४२ ।।
ક્યાં એક બાજુ ૪૦૦ સાધુઓનો વિરાટ સમુદાય ! અને ક્યાં તેમના પોતાના માત્ર ૧૦ જ શિષ્ય ! l૪રા
गुणवादचिकीर्षाव
च्छिष्यास्तेनोदिता यथा । तथाकुर्वत्सु युष्मासु,
વિદરિણાપદં તથા T૪રૂ II
પોતાના ગુણાનુવાદ કરવા ઈચ્છતા શિષ્યોને ચીમકી આપી હતી. “જો તમે તેવું કરશો તો હું અહીંથી વિહાર કરી જઈશ."I૪all
(
निःस्पृहो वस्त्रपात्रेषु,
મલ્ટર્તિપુ નિઃસ્પૃદ: | निःस्पृहोऽहो ! पदादाने,
शिष्यप्राप्तौ च निःस्पृहः ।।४४ ।।
વસ્ત્ર-પાત્રોમાં નિઃસ્પૃહ, ભક્તોમાં કે ભોજનમાં અને કીર્તિમાં ચ નિઃસ્પૃહ.... અરે ! પદ સ્વીકારવામાં ય નિઃસ્પૃહ ને શિષ્ય પ્રાપ્તિ વિષે ય નિઃસ્પૃહ.li૪૪ll