________________
'सिद्धान्तमहोदधौ स्वीकरोषि मदाज्ञां चे
नवेति पृष्टवान् गुरुः । स मौनी समभूत्सद्यो,
विनीतानां विधियदः ।।३५ ।।
तृतीयस्तरङ्गः
“તું મારી આજ્ઞા રવીકારે છે કે નહીં ?” એમ ગુરૂએ પૂછ્યું. અને તેઓ તરત મૌન થઈ ગયા. વિનીતોને આજ ઉચિત છે.ll૩૫
आचार्यपदवी दत्ता,
गुरुणा हर्षशालिना । विपरीतेन वृत्तेन,
પૃદતા તેન સા તથા Tીરૂદ્દી
હર્ષથી ઉભરાતા ગુરૂએ આચાર્ય પદવી આપી. અને તેમણે વિપરીત રીતે (હર્ષરહિતપણે) તેને ગ્રહણ કરી.ilal
यथाऽऽयातस्तथा यातः,
प्रेमर्षिस्तदनन्तरम् । ग्लानसेवाकृते सन्तः,
પ્રસ્તુતાર્થે; તત્પર : IIરૂછો.
તે પછી તેઓ જેવી રીતે ઝડપથી આવ્યા હતાં તેમ જ ગ્લાન સેવા માટે પાછા ગયા. સંતો પ્રસ્તુત કાર્યમાં તત્પર હોય છે. l3oll
( (
પોતાની નિશ્રામાં થયેલ ભવ્ય પ્રતિષ્ઠાદિ મહોત્સવોમાં પોતાના નામના શિલાલેખો મુકવાની તેમને ઇચ્છા ન હતી. [૩૮
स्वनिश्राप्रकृते भव्य
प्रतिष्ठादिमहोत्सवे । नामलेखकृते वाञ्छा,
નાગડનો થાન રોહૃદ્ધિ ારૂા. सेवनं सुकरं शीलं,
સુક્ષર સુરે તપE I दुष्करविजयो मानो,
નિતત્તેભ્યો નમો નમ: IીરૂTI
સેવા સહેલી છે. શીલ અને તપ પણ સહેલા છે. પણ જેનો વિજય દુષ્કર છે તેવા માનને જીતનારને નમસ્કાર થાઓ. l૩૯ll
- -
-
- નિઃસ્પૃહતા.