________________
V
१०३
सिद्धान्तमहोदधौ गुरुशिष्यौ समासीनौ,
रेजाते द्वौ परस्परम् । श्रीवीरगौतमौ साक्षाद,
भ्रेजाते यद्वदेव हि ।।३०।।
तृतीयस्तरङ्गः
જેમ મહાવીરસ્વામિ અને ગૌતમસ્વામિ શોભતા હતા તેમ બંને ગુરૂ-શિષ્ય શોભી રહ્યા dl. ||3oll
-
एकान्तमादिशत् सोऽपि,
प्रस्तुतस्य चिकीर्षया । धन्यः शिष्यो गुरुर्धन्यो,
लोकोत्तराशये रतः ।।३१।।
પ્રસ્તુત કાર્યની ઈચ્છાથી ગુરૂએ એકાંત માટે આદેશ કર્યો. અહો ! લોકોત્તર આશયમાં રત ગુરૂ ય ધન્ય ને શિષ્ય પણ ધન્ય. ll૩૧|
-
-
यावन्न पूर्णवक्ताऽभूत्,
सूरिपदकृते गुरुः । अश्रूणि ह्यागतान्येव,
निरीहस्याऽस्य तावता ।।३२।।
હજી તો ગુરૂએ સૂરિપદ માટે વાત પૂર્ણ કરી ન હતી ત્યાં તો નિરીહ એવા તેમને मांशु मापी गया. ||3||
।
नाऽहम) गुरो ! ऽस्म्यस्मिन्
मा पुनराग्रहं कृथाः। त्रपास्पदं करोमि स्वं,
मन्ये यन्न गुरोर्वचः ।।३३।।
ઓ ગુરૂમા ! આના માટે હું યોગ્ય નથી. આપ ફરી આગ્રહ ન કરો, હું ગુરૂની વાત नहीं मानीने भने स्पE 56 ई.133||
निष्फलीभूतसर्वास्त्रः,
प्रान्तवयः स्थितस्ततः । आज्ञाऽऽख्यं परमं शस्त्रं,
जग्राहाथ गुरुस्तदा ।।३४ ।।
ગુરૂના બધાં શસ્ત્રો નિષ્ફળ ગયા. પોતાની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી.. હવે ગુરૂએ શ્રેષ્ઠ એવું આજ્ઞાશાસ્ત્ર લીધું.il૩૪l
-
- -
निःस्पृहता -
- નિઃસ્પૃહતા.