________________
(૩ર્તાવન્વિતમ્)
निखिलकेऽपि यदायुषि नाऽऽगता विकृतिरप्यनुरागविकुर्विता । त्रिभुवनेऽपि स विस्मयचित्रभूः
શિશુનનાનવાદિષયાદ્રિયોઃ ||૧૩૨।।
(વસતિના)
ब्रह्मार्कदीधितिगणाऽप्रतिमप्रतापं
प्रेमामृतांशुसदृशं कमनीयकान्ति ।
स्याद्वादसिद्धिविधयेऽस्य वपुर्बभूव
'सिद्धान्तमहोदधी
दृष्टान्तधाम कमलैः समकान्तिजातम् ।।
||૧૩૩||
(વંશસ્થમ્)
दिनेश्वरे नास्त इहास्त्यनिश्चितः
सिताभ्ररोचिश्च निशेश्वरो दिने ।
अतो गुरोवेद्मि मुखं तवास्त्यदः
सदोदयं चापि सदारुचीह यत् । ।१३४ ।।
(મુનાપ્રયાતમ્)
युवा सूर्य आस्यं त्वदीयं विरोधी
कलङ्कान्वितो नो निशेशस्समस्ते ।
सुगन्धी गुरो ! त्वं सुगन्धी पद्म
તથાપીદ સામ્ય તવતત્ર યાતિ ।।૧૩।।
૧. અહીં નિશ્ચયોપમા છે. ૨. અહીં વિરોધોપમા છે. ૩. અહીં ચારૂપમા છે.
ब्रह्मचर्यम्
• चतुर्थस्तरङ्गः
અનુરાગથી થયેલ વિકાર જેમના સમગ્ર જીવનમાં પણ આવ્યો નથી... ત્રિભુવનાશ્વર્ય એવા તે ગુરુ અમ શિષ્યોનું વિષયરૂપી શત્રુથી રક્ષણ કરો. ||૧૩૨||
१७४
બ્રહ્મચર્યરૂપી સૂર્યના કિરણોથી અપ્રતિમ પ્રતાપી... અને પ્રેમ નીતરતા ચંદ્ર સમાન કમનીય કાન્તિથી શોભતું ગુરુદેવનું કમળ જેવું સુરૂપ શરીર સ્યાદ્વાદની સિદ્ધિ માટે દૃષ્ટાંતનું સ્થાન બન્યું હતું. ||૧૩૩॥
સૂર્યમાં તો અસ્ત નિશ્ચિત જ છે અને ચન્દ્ર તો દિવસે સફેદ વાદળા જેવા થઈ જાય છે હં....ગુરુદેવ ! હવે ખબર પડી કે આ તો સદા ઉદયવાળું અને સદા પ્રકાશ રેલાવતું આપનું મુખ છે. ||૧૩૪||
યુવાન (મધ્યાહનો) સૂર્ય અને આપનું મુખ એ બંને વિરોધી છે. અને કલંકવાળો ચન્દ્ર તો આપની બરાબરીમાં આવી શકે તેમ જ નથી.
ગુરુદેવ ! આપ પણ સુગન્ધી છો અને કમળ પણ સુગન્ધી છે. પણ તો ય તે આપની તુલ્ય થઈ શકતું નથી ||૧૩૫||
બ્રહ્મચર્ય