________________
-सिद्धान्तमहोदधौ नाऽऽसीद् गच्छादिभेदो हि,
ग्लानसेवाकृते क्वचित् । 'ग्लानसेवेति मत्सेवे'
त्यर्हद्वाग्भावनावतः ।।५।।
द्वितीयस्तरङ्गः
ગ્લાનસેવા માટે તેમણે કદી ગચ્છાદિનો ભેદ જોયો ન હતો. “જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે', એવા ભગવાનના વચનને તેમણે ભાવિત કર્યું. પણ
ग्लानवृद्धादिसाधूनां,
सस्मार सेवने न हि । स्वगुरुतां न स क्वाऽपि
पर्याय वा श्रुतेऽपि वा ।।६।।
બાલ-વૃદ્ધાદિ સાધુઓની સેવામાં તેમણે પર્યાયમાં કે શ્રુતમાં પોતાની મહાનતા કદી યાદ કરી ન હતી. lધ્રા
स्वशिष्यशिष्यशिष्याणां,
शुश्रूषातत्परोऽभवत् । अहो ! मानमहामल्लो,
लीलयैव निपातितः ।।७।।
પોતાના શિષ્યના શિષ્યના શિષ્યોની સેવા માટે પણ તેઓ હંમેશા તત્પર હતા, અહો ! માનરૂપી મહામલ્લને રમતમાં જ પછાડી દીધો.
-
प्रकृष्टप्रज्ञया युक्तो,
बाह्यभावविवर्जितः । प्राप्तगुरुकृपो मञ्ज,
प्राप पारं श्रुतोदधेः ।।८।।
પ્રકૃષ્ટ પ્રજ્ઞા, બાહ્યભાવરહિતતા અને ગુરૂકૃપા... આનાથી તેઓ જલ્દીથી શ્રુતસાગરનો પાર પામી ગયા. ll
।
संस्कृतं शोभनं तस्य,
प्राकृतेऽपि सुपाटवम् । व्याकरणे तथा न्याये,
व्युत्पन्नोऽभून्महामतिः ।।९।।
તેમનું સંસ્કૃત સુંદર હતું, પ્રાકૃતમાં પણ પ્રવિણતા હતી. અને વ્યાકરણ-ન્યાયમાં મહામતિ એવા તે વ્યુત્પન્ન હતાં. ll ll
सेवा