________________
- સિદ્ધાન્તમદોઢથી 1 || Hથ દ્વિતીયસ્તર: ||
द्वितीयस्तरङ्गः
I દ્વિતીય તરંગ II
હવે શ્રીપ્રેમમુનિ માટે ગુરૂચિત્તની પ્રસન્નતા. એ જીવનમંત્ર બન્યો. અને તે સિવાય બધું જ તૃણ સમાન બન્યું. ll૧
'
-
अथ जीवनमन्त्रोऽभूद्
વત્તપ્રસન્નતા | तदृते तृणकल्पं च,
श्रीप्रेममुनयेऽखिलम् ।।१।। तत्प्रभावेन सर्वास्ताः,
सिद्धयो हि स्वयंवराः । गुणक्रीता इवागच्छन्,
प्रेममुनेः कृतत्वराः ।।२।। सेवा कृता गृहस्थत्वे,
साधोस्तयाऽधिकाऽधिकाम् ।। प्रारेभे स यतो भावा,
वर्धमानाः सदा सताम् ।।३।।
આના પ્રભાવથી પ્રેમમુનિની બધી જ સિદ્ધિઓ જાણે ગુણથી ખરીદાઈ હોય તેમ ઉતાવળી થઈને સ્વયં વરતી આવી ગઈ. રાા
- -
ગૃહસ્થપણે સાધુઓની જે સેવા કરી હતી તેના કરતા પણ અધિક સેવા તેમણે શરૂ કરી. કારણ કે સંતો હંમેશા વર્ધમાનપરિણામવાળા હોય છે. llall
-
(
सर्वसाधुकृतेऽगच्छत्,
पदस्थोऽपि निरन्तरम् । उभयकालपानान्ना
नयनाय तपोरतः ।।४।।
પદસ્થ થયા પછી પણ પોતે બધા મહાત્માઓ તપોરત એવા તેઓ હંમેશા બે વાર ગોચરી લાવતા. જા