________________
सिद्धान्तमहोदधौ स्वाश्रियमाप यदृष्टः,
gનિ: રિ : | पातु वः पार्थसार्वः सः
कुण्डलिस्वामिकिङ्करः ।।४।।
प्रथमस्तरङ्गः
જેમની કૃપાદૃષ્ટિથી સર્ષે પણ સ્વર્ગના સામાજ્યને પામી લક્ષ્મીને પોતાની દાસી બનાવી તે ધરણેન્દ્રના સ્વામિ, ત્રણ જગતના નાથ શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે. I૪
---
काङ्क्षामहे गिरा यस्य,
ज्ञातां वयं हि सन्मतिम् । स्तुमस्तं काश्यपं वीरं,
ज्ञातान्वयं हि सन्मतिम् ।।५।।
-
જેમની વાણીથી જાણેલી સદ્ગદ્ધિને અમે સદાય ઈચ્છીએ છીએ તેવા, જ્ઞાત એ જેનું કુળ હતું તેવા કાશ્યપ, સન્મતિ શ્રીવીરની અમે સ્તુતિ કરીએ છીએ. llull
કર્મસાહિત્યનિષ્ણાત, સિદ્ધાન્ત મહોદધિ, યોગસિદ્ધ (રવ પરની જ્ઞાનાદિ) લક્ષ્મીરૂપી જળના સાગર સમા શ્રી પ્રેમસૂરીશ્વરજીની સ્તુતિ કરું છું. IIઘા
(
कर्मसाहित्यनिष्णातान्
सिद्धान्ताम्भोमहोदधीन् । प्रेमसूरीनुवे योग
સિદ્ધાન્ તમ્મોમદોઢથી– Tદ્દા
कुर्वन्तं शुभभावाभि
वर्धमानतपोनिधिम् । भजे भुवनभानुं तं,
वर्धमानतपोनिधिम् ।।७।।
(પ્રભુભક્તિમાં-પ્રતિક્રમણાદિ ક્રિયામાં) જરા નમીને ભાવસમુદ્રનો ઉલ્લાસ કરતાં, શુદ્ધ અધ્યવસાયોના ભંડાર, વર્ધમાન તપોનિધિ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીને હું ભજુ છું. Iloll
૧. સ્વર્ગની લમી ૨. સર્ષ ૩. ચામ્ (પોતાની)+ રિ : રૂ= લક્ષમી છે દાસી જેની ૪. કુંડલિ(સર્પ) નો સ્વામિ-ધરણેન્દ્ર છે કિંકર
જેનો તેવા. ૫. મહાવીરસ્વામિને સન્મતિર્મefથ્વી, મહાવીરીડન્વJiારથT: I તાન્ય વર્ધાનો યૂ: ૬, = લકમી (જ્ઞાનાદિ)
લક્ષ્મીરૂપી જળના સાગરસમાન ૭. વર્ધ-જ્ઞાન-નિધિને
મંગલ