________________
१८७
-सिद्धान्तमहोदधौ अपाठयद् गुरुः सम्यक्
रामजम्ब्वभिधौ मुनी । शरणागतवात्सल्यं
महतामतिरिच्यते ।।१५।।
पञ्चमस्तरङ्गः
-१८८71 गुरुमे भु. राम वि. मने मु. वि. ને સુંદર ભણાવ્યા હા, શરણાગતોમાં મહાપુરુષોનું વાત્સલ્ય અતિશય હોય છે. ll૧પ
શ્રીરામવિજયજી મુનિ વ્યાખ્યાનકાર થયા અને શ્રી જંબૂવિજયજી મુનિ આગમપ્રજ્ઞ થયાં. ॥१६॥
-
व्याख्याकारो बभूवैवं
श्रीरामविजयो मुनिः। तथैवागमप्रज्ञोऽभू
च्छ्रीजम्बूविजयो मुनिः ।।१६।। रामर्देशनाऽग्याऽभूद्
गुरुकृपाप्रभावतः । विशालजनसन्दोह
सभा तस्यामभूत् सदा ।।१७।।
--
રામવિજયજીની દેશના ગુરુકૃપાપ્રભાવથી ઉત્તમ હતી. તેમાં સદા ય વિશાળ જનસમૂહની સભા થતી. ll૧૦II.
।
।
रामर्षिदेशनायास्तु
श्रोतृभ्यः स सुरात्निकः । रत्नं परीक्षयामास
जग्राह तत्करं तथा ।।१८।।
સુંદર ઝવેરી સમા સૂરિ પ્રેમ રામવિજયજીના પ્રવચનના શ્રોતાઓમાંથી રત્નને પારખી લેતાં અને તેનો હાથ પકડતા. ll૧૮
।
ऋजुगिराऽब्रवीच्चेदं,
“संसारपङ्कवारिणि। कियत्कालमयि ! स्थातु
मिच्छसीति" मिताक्षरम् ।।१९।।
સરળ ભાષામાં થોડા જ શબ્દોમાં તેઓશ્રી એટલું જ કહેતા કે, “ક્યાં સુધી આ સંસારના કાદવમાં પડ્યા રહેવું છે ?”II૧૯ll
-
अवसर्जनम्।