________________
૨૮૬
सिद्धान्तमहोदधौ महत्सु जायते जातु,
વૃથા પ્રાર્થનાઓfધનામ્ | तथैव केवलर्षिस्त
च्छिष्यो बभूव पुण्यधीः ।।१०।।
पञ्चमस्तरङ्गः
ખરેખર મહાનોમાં અર્થીઓની પ્રાર્થના કદી વૃથા નથી થતી. આ જ રીતે પવિત્ર મતિવાળા કેવળવિજયજી તેમના શિષ્ય થયાં. ll૧૦ના
વિ.સં. ૧૯૭૭ માં ગુરુએ સ્વજન્મભૂમિ પિંડવાડાનગરે વર્ષાવાસ કર્યો. ll૧૧||
सागरर्षिनिधीन्दौ स
वैक्रमेऽब्देऽकरोद् गुरुः । पिण्डवाडापुरे वर्षा
વાસં નન્મપર્વે 4 T૧૧TI
સ્વગુરુ દાનસૂરિજી, મુનિ રામવિજયજી, મુનિ કેવલવિજયજી અને પોતે એમ ત્યારે ચોમાસામાં ચાર ઠાણાએ વાસ કર્યો હતો. ll૧રશા.
(
स्वगुरुदानसूरिश्च
મુની રામવની स्वयं चेति तदोवास
ક્ષ મુનવતુષ્ટયમ્ T૧૨ Tી मदाब्धिभक्तिसूर्येऽब्दे
નર્ષિશ્વ તર્થવ હિ ! पुण्येनाऽऽपाऽस्य शिष्यत्वं
सतां सङ्गो हि पुण्यत: ।।१३।।
વિ.સં. ૧૯૦૮ માં તે જ રીતે (તેના અને સ્વગુરુના આગ્રહથી) જંબૂવિજયજી પુણ્યથી તેમના શિષ્ય થયાં. હા, સંતોનો સંગ પુણ્યથી જ મળે છે. ll૧૩.
सुवर्णानयनव्याजाद्
गृहाद्विनिर्गतोऽह्यसौ । स्वयं दधे मुनेर्वेष
गुणातिकाञ्चनं खलु ।।१४।। ૧. ચોમાસામાં
તે સોનું લેવાને બહાને ઘરેથી નીકળી ગયા હતાં. અને ગુણોથી ખરેખર સુવર્ણ કરતાં ય ચઢિયાતો એવો મુનિવેશ તેમણે સ્વયં ધારણ કર્યો હતો. l૧૪l
-
મુમુદાય સર્જન