________________
T૮૬
--
'सिद्धान्तमहोदधौ तच्चारित्रप्रभावेण,
चेयन्मात्रं वचो ह्यपि। प्रलयं मोहसंहारं,
સર્વ શ્રોતૃતસાગર૦ || श्रीमन्तोऽपि युवानोऽपि, ' થીમન્તોડપિ મુક્ષતા: पीत्वा प्रेमामृतं चेदं,
संसारं तत्यजुः क्षणात् ।।२१।।
-पञ्चमस्तरङ्गः
તેમના પ્રચંડ ચાસ્ત્રિના પ્રભાવથી આટલું વાક્ય પણ શ્રોતાના અંતરમાં એક પ્રલય સર્જી દેતું. જે પ્રલય તેના મોહના સંહારમાં પરિણમ્યા. વિના ન રહેતો.il૨૦ll.
શ્રીમન્તો... યુવાનો... બુદ્ધિશાળીઓ... સુશિક્ષિતો.... આ વચનરૂપી પ્રેમામૃતનું પાન કરીને પળવારમાં સંસાર છોડી દેતા. ll૧૧|
( મુ) संसृतिरुग्रुगरीयति यो हि
भव्यनृणां गुणरागिहृदां तु । यस्य सुधायत एव वचश्च
रागविषप्रविपीडितनृणाम् ।।२२।।
ગુણાનુરાગી હૃદયવાળા ભવ્યજીવોના સંસારરુપી રોગને વિષે જેઓ વૈધ સમાન આચરણ કરે છે. જેમનું વચન રાગરૂપી વિષથી અત્યંત વિશેષ પીડિત જનોને પણ અમૃત સમાન જ થતું હતું. l૨૨શી.
ભવ્ય જીવોમાં જેમનું વચન સંસાર વિષને શાન્ત કરવામાં અમૃત જેવું હતું. જેમનું મુખ ચન્દ્ર સમાન અને પ્રભા શરદબાતુના જળ સમાન (નિર્મળ) શોભતી હતી. l૨૩NI
(ાથાની) संसारहालाहलशान्तिकारि
સુધેવ મચેવુ વો ચટ્ટીયમ્ | तिथिप्रणीवापि मुखं विभा तु
घनात्ययाम्भोवदहो बभौ च ।।२३।।
.
૧. અહીં કર્મ ચણા અનુકતધમાં લુખોપમાં છે. Il૨. અહીં ચવા અનુકતધમાં લુખોપમા છે.
૩. અહીં ધર્મોપમા છે. ૪. અહીં વસ્તૃપમા છે.
- સમુદાય સર્જન'