________________
बामनीकृतमेर्वद्रिं
माहात्म्येन निजेन तम् ।
को हि वर्णयितुं शक्त
तथाऽपि तद्गुणे लौल्यात्
स्तदंशोऽपि सुदुर्वचः ।।१६।।
वक्ष्ये विगतधीरपि ।
किं न रौति पिकोऽपीह
પ્રાપ્યામ્રનવમગ્નરીમ્ ।।૧૭||
तच्छ्रये शारदादेवीं,
માત ! માઽસન્નિધિ હ્રથાઃ । भीतोऽस्मि गौरवाख्याने
ગુરોરચાયપાતળાત્ ||૧૮ ||
जम्बुद्वीपेऽथ रम्येऽस्मिन्,
भूमिका
क्षेत्रेऽप्यत्रैव भारते ।
राजस्थानाभिधे राज्ये,
'सिद्धान्तमहोदधी
मुनिपादपवित्रा हो,
તીર્થમૅચેસને ||9||
जिनायतनमण्डिता ।
धन्या सा धर्मधामाsस्ति,
पिण्डवाडेति पूर्वरा ।। २० ।। ( युग्मम् )
प्रथमस्तरङ्गः
१०
પોતાના માહાત્મ્યથી મેરુ પર્વતને પણ
વામન કરી દેનાર તેમનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ખરેખર ! તેમનો અંશ પણ વર્ણવવો મુશ્કેલ છે. ||૧૬॥
આમ છતાં મંદબુદ્ધિ એવો પણ હું તેમનું વર્ણન કર્યા વિના નહીં રહું. હા... આમાં કારણ એ છે કે હું તેમના ગુણો પર આફરીન છું. આંબાની નવી મંજરી મળી જાય તો કોયલ પણ ટહુકા વિના નથી જ રહેતી ને ? ||૧૦||
બસ... હવે ગુરૂના ગુણાનુવાદ કરવામાં તેમને અન્યાય થઈ જવાના પાપથી ડરતો હું શ્રીશારદા દેવીને શરણ જાઉં છું. હે શારદે મા! આપ સતત મારું સાનિધ્ય કરજો. I॥૧૮॥
આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જ તીર્થભૂમિઓના જ જાણે સંકુલ (કોમ્પ્લેક્ષ) સમાન રાજસ્થાન રાજ્યમાં મુનિઓના ચરણોથી પવિત્ર અને જિનાલયોથી શોભતી ધર્મના ધામ સમી પિંડવાડા નામની એક ઉત્તમ નગરી છે. ||૧૯-૨૦ની