________________
प्रथमस्तरङ्गः
सिद्धान्तमहोदधौ तत्प्रभावेन तस्यैव,
થવ્યમિ પાવનમ્ | चरित्रमतिसक्षेपात्,
त्रैलोक्याश्चर्यकारणम् ।।१२।।
ત્રણ લોકમાં આશ્ચર્યકારી અતિ પવિત્ર એવા એવા તેમના ચરિત્રને તેમના જ પ્રભાવથી સંક્ષેપથી કહીશ. ll૧૨ા.
जङ्गमरोहण: क्वासौ
गुणरत्नमहोदधिः । जाह्नवीसलिलस्पदि
યશસામેવાસગ્યેય: ?TIઉરૂ I
ગુણરૂપી રત્નોના મહાસાગર સમાન એવા, જંગમ (મોબાઈલ) રોહણ પર્વત સમા, અને ગંગાના નીરની ઉજ્વળતાની પણ સ્પર્ધા કરતાં યશના પૂંજ સમા તેમની હું શું વાત કરું ? ll૧all
(
नास्मि वक्तुमलं तस्य
गुणलेशमपि स्फुटम्। स्वयम्भूरमणाम्भोधे
Íતુમમાંસ : ક્ષમ: ? T૧૪||
તેમના ગુણોના અંશ માત્રને પણ યથાર્થ કહેવા માટે હું સમર્થ નથી. સ્વયંભૂરમણ સમુદ્રના પાણીને કોણ માપી શકે ? (અર્થાત્ તેમના ગુણોનો અંશ પણ સ્વયંભૂરમણ સમુદ્ર સમાન છે.) ll૧૪ll
-
-
आक्रान्तविश्वतच्छील
___ सौरभासक्तनाकिनाम् । ननु कोलाहलेनैते
भ्राम्यन्ते ग्रहराशयः ।।१५।।
તેમના શીલની સુગંધ સ્વર્ગ સુધી પહોંચી ગઈ અને તેમાં આસક્ત થયેલા દેવોએ કોલાહલ કર્યો હોય અને તેનાથી ગભરાયેલા ગ્રહ નક્ષત્રો ભમણ કરી રહ્યા છે તેવું લાગે છે. ll૧૫ll
-
-