________________
प्रथमस्तरङ्गः
'सिद्धान्तमहोदधौ भगवानाभिधः श्राद्धः
ककुदेव्याख्यभार्यया । वासेनाऽभूषयत् स्वस्य
પુરી ધર્મજમૂવME Tીરી मर्त्यलोकमहापुण्य
सम्भारेणागतो ननु । जैनेन्द्रशासनाराम
સરળીવાડવ: ||૨|| नेदीयोऽपि दिवो मुक्ते
भव्यभट्टैककाम्यया । एनसाऽशुचि विश्वं च,
તીવર્તુમના વ ાર રૂ // महातेजा महाधामा,
સ્વસ્તિત્વવશ્વપાવન: कलिकालेऽकलङ्कात्मा,
ककुकुक्षाववातरत्॥२४॥ त्रिभिर्विशेषकम् ॥ समुच्छ्वासं दधारेमा,
પૃથવ્યપ પ્રમોમા / व्याजेन किल वर्षाया,
શૂનમુન્નમ: Tીરના 1. क्षेत्रापेक्षयाऽयं प्रयोगः समाधेयः, दृश्यते चेतादृप्रयोगस्त्रिषष्टि० II વરિતૈકીસ્તુતિ
ભગવાનદાસ નામના શ્રાવક કંકુદેવી નામની પત્ની સાથે ત્યાં રહેતાં હતા. ખરેખર ! ધર્મને જ ખરું ભૂષણ માનતા તેઓએ પોતાના વસવાટથી તે નગરીને અલંકૃત કરી હતી. ll૨૧
મનુષ્યલોકના મહાપુણ્યના સંચયના ઉદયથી આવ્યો હોય તેમ એક જીવ જાણે જિનશાસનરૂપી ઉપવનમાં પાણીના વહેણ સમાન દેવલોકમાંથી નીચે આવ્યો. મોક્ષકામી તે જીવને દેવલોકથી મોક્ષ નજીક હોવા છતાં ભવ્યજીવોના કલ્યાણની કામનાથી અને પાપોથી ખરડાયેલા એવા આ વિશ્વને પવિત્ર કરવાની ઈચ્છાથી, પોતાના
અસ્તિત્વથી વિશ્વને પાવન કરતો મહાતેજ અને મહાપ્રભાનો સ્વામિ, કળિકાળમાં પણ કલંક રહિત એવો તે જીવ કંકુબાની કુક્ષિએ અવતર્યો. Il૨૨-૨૩-૨૪l
(
'
(
આનંદના ઉલ્લાસથી પૃથ્વીએ પણ જાણે તે સમયે શ્વાસ લીધો અને વરસાદના બહાનાથી જાણે આકાશે પણ આનંદના આંસુઓ પાડ્યાં. રપા