________________
૧૮i
द्वितीयस्तरङ्गः
પ્રતિકારની ઈચ્છાથી રહિત એવા તેમની ( સહનશીલતા પૃથ્વીને પણ શરમાવે તેવી કલ્પનાતીત હતી. II૪૭ll
सिद्धान्तमहोदधौ सहनशीलताऽप्यस्य,
कल्पनातीतगोचरा । प्रतिकारनिरीहस्य,
लज्जिता पृथिवी यया ।।४७।। आपञ्चाशत्समाभ्राम्यद्
वातरोगस्यपीडया । नितरां पीडितो रोगं,
मेने मित्रं महामनाः ।।४८।।
-
-
મહાનચિત્તના સ્વામિ એવા તેઓ ફરતા ‘વ’ ની પીડાથી ૫૦ વર્ષ સુધી અત્યંત પીડાયા છતાં રોગને મિત્ર માન્યો. ll૪૮
मन मित्र
भानुपद्माख्यशिष्याभ्यां,
श्रुत्वा धन्यतपस्स्तुतिम् । कृतवानष्टमं वारुक
पीडितोऽपि नतोऽस्मि तम् ।।४९ ।। अष्टमे वर्धिता पीडा,
પરન્તુ ગુરુવા | कर्मणां हि प्रभावोऽयंः,
ઢોષ મા સાત વાષ્ટમમ્ T૦ની
શિષ્ય ભાનુવિ.-પદ્મવિ. પાસે ધન્ના અણગારનાં તપની સઝાય સાંભળી વાની અત્યંત પીડામાં પણ અઠ્ઠમ કર્યો. તેમને કોટિશઃ વંદના હોજો. II૪૯ll
અઠ્ઠમમાં પીડા વધી ગઈ પણ તેઓએ કહ્યું કે આ કર્મનો પ્રભાવ છે. અઠ્ઠમને દોષ ના દેશો. I૫૦ના
येनं साम्यशतघ्न्याऽभूत्
સંસારરિસમાપનમ્ | कथमतिकृपालुः स
વં પુરી ! નનુ યને? T૬૧TI
જેમના વડે સમતારૂપી શતક્ની (સો વ્યક્તિને હણવાની ક્ષમતાવાળું યાત્મિક શસ્ત્ર) થી સંસાર રુપી શત્રુનો વધ કરાયો, તેવા હે ગુરુદેવ ! ‘આપ ખૂબ દયાળુ છો’ એવું કેમ કહેવાય છે?
i/પ૧
. વ્યાજ સ્તુતિ અલંકાર છે.