________________
-सिद्धान्तमहोदधौ
तृतीयस्तरङ्गः
| तृतीय
।। तृतीयस्तरङ्गः ।।
॥
।
बाह्यभावप्रचारेषु,
रुद्धेष्वात्मार्थिनो सतः । वैश्विकवस्तुने वाञ्छा,
भवेन्नास्मिंश्च नाऽद्भुतम् ।।१।।
આત્માર્થી સંતના બાહ્યભાવોનો નિરોધ થાય એટલે દુન્યવી વસ્તુઓની વાંછના ન રહે, તેમાં આશ્ચર્ય નથી. llll
-
विदुषोऽस्य स्वकीयैका
लेखिनी ह्यपि नाऽभवत् । प्रथमज्ञानिनो विश्वेऽ
तिबृहस्पतिधीमतः ।।२।।
વિશ્વના પ્રથમ નંબરના જ્ઞાની, બૃહસ્પતિને ટપી જાય તેવા બુદ્ધિશાળી એવા આ વિદ્વાનની સ્વમાલિકીની એક પેન્સિલ પણ ન હતી. રા.
-
-
अगाधं ज्ञानमाप्नोत् स,
ज्ञानमन्दिरपुस्तकैः । पठित्वा प्रत्यदात् किञ्चित्,
स्वकीयं तस्य नाऽभवत् ।।३।।
જ્ઞાનભંડારોનાં પુસ્તકોથી અગાધ જ્ઞાન મેળવ્યું. અને પછી પાછા આપી દીધાં. તેમનું पोतानुं शुं न . ||3||
-
वस्त्रयुग्मं तथा सूरि
मन्त्रपट्टस्तथाऽऽसनम् । स्थापनाचार्यदण्डौ च,
रजोहरणकम्बले ।।४।।
કપડાંની જોડ, સૂરિમંત્ર પટ્ટ, આસન, સ્થાપનાચાર્ય, દાંડો અને રજોહરણ અને भणी......
.
-
'भवेत् न अस्मिंश्च' इति विग्रहः ।। निस्पृहता -
निःस्पृहता