________________
- સિદ્ધાન્તમદોઢથોનું વૈરાથનીરનત્ન ! નિવટસ્થસિદ્ધ !
संसारतारणतरी ! शमसौख्यशाली !। श्रीप्रेम ! ते परमसाम्यमहाम्बुराशेः कल्याणबोधिरभिवाञ्छति बिन्दुमात्रम् ।।७४ ।।
द्वितीयस्तरङ्गः
ઓ વૈરાગ્યના મહાસાગર ! ઓ આસન્નસિદ્ધિક ! ઓ સંસાર તારણ જહાજ ! ઓ પ્રશમસુખના સ્વામિ ગુરૂ પ્રેમ ! કલ્યાણબોધિ આપની પરમસમતાના સાગરમાંથી એક બિંદુ માત્ર ઝંખે છે. I૭૪ll
इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-वैयावृत्य-ज्ञान-तप-स्सहनशीलतावर्णननामा
द्वितीयस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-વૈયાવચ્ચ-જ્ઞાન-તપ-સહનશીલતા
વર્ણનનો દ્વિતીય તરંગ સમાપ્ત
પ્રેમામૃત. વાસનાના ઉદયને નિષ્ફળ નહીં કરો, તો સંસારમાં
| સર્વત્ર ભટકશો. ભૂલ થાય તે બને, પણ - તેની આલોચના અનિવાર્ય છે.
प्रेमामृतम् • मोहोदयं चेन्न निष्फलं करिष्यथ,
સંસારે સર્વત્ર ટિસ્થળ TE क्षतिः सम्भवति, परन्तु
तदालोचनाऽनिवार्या ।
પર