________________
प्रथमस्तरङ्गः
૨૨
સાધુના દર્શન માત્રથી આનંદથી આંખો ! વિકસિત થઈ જતી અને પ્રેમચંદના બધા અંગો રોમાંચિત થઈ જતા. ll૪all
सिद्धान्तमहोदधौ साधुषु दृष्टमात्रेषु,
સઘડ્યોત્યુત્ત્વનોદન: I रोमाञ्चव्याप्तसर्वाङ्गः,
प्रेमचन्द्रोऽभ्यजायत ।।४३ ।। पतित्वा पादयोराशु,
प्रेमचन्द्रः पवित्रधीः । भूरिभक्तिभृतश्चान्न
पास्तान् प्रत्यलाभयत् ।।४४ ।। अन्येषामपि वेश्मानि,
मुनिं स नीतवान् सदा । निर्मलभक्तिभावेन,
ननु भक्तिरनेकधा ।।४५।।
પાવન મતિના સ્વામિ પ્રેમચંદ સાધુઓને તરત જ પગમાં પડીને ઉછળતા ભક્તિભાવથી ભાત-પાણી વહોરાવતા. I૪૪ll
મહાત્માઓને બીજાઓના ઘરોમાં પણ તે હિંમેશા લઈ જતા. કેવા નિર્મળ ભક્તિભાવ ! ખરેખર ! ભક્તિ અનેક પ્રકારની હોય છે. ll૪પ
(
व्यवसायकृतेऽवात्सीत्,
व्याराग्रामे गतोऽपि च । तथैवाऽस्थात् यथैव प्राक्,
महान्तो हि समाः सदा ।।४६।।
વ્યવસાય માટે વ્યારા ગામે વસવાટ કરવાનું થયું. છતાં ય પ્રેમચંદ તો પહેલા જેવા જ રહ્યા.. હા ! મહાપુરુષો બધી જ પરિસ્થિતિમાં સમભાવવાળા જ હોય છે. I૪ઘા
(
चारित्रगुणपूर्णात्म
મુનમણિમાવતઃ अर्हदर्चनतोऽशुभ
નિર્નરથ TI૪૭ના
ચારિત્રગુણના પાત્ર મુનિઓની ભક્તિના પ્રભાવથી અને જિનપૂજાથી અશુભ કર્મની અમાપ નિર્જરા થઈ અને કમાલ... કોઈ પ્રેરણા
-
-