________________
उक्तं धर्मोपदेष्टारः,
साक्षिमात्रं महात्मनाम् ।
साक्ष्यपि नागतस्तस्य,
સ્વયમ્બુદ્ધમહાનતે ।।રૂo||
शरीरमेव तस्याऽऽसीत्,
गृहे शालादिके तथा ।
मनस्तु संयमाराम
સગ્વારસ્ય મનોરથ ।।૪૦ના
सहजो जिनरागश्च,
सहजा साधुसेवना ।
सहजोद्भूतवैराग्यो,
વાસ્તત્વડવાતચેતસ: ||૪||
जिनपूजानिमग्नोऽसौ,
'सिद्धान्तमहोदधी
तदभिगतमानसः ।
गतां भोजनवेलां तु,
વિપિ યુવોધ ( ||૪||
आसीदिति शेषः ।
वैराग्यम
• प्रथमस्तरङ्गः
२०
કહેવાય છે કે, મહાપુરુષો ને (એટલા જલ્દી બોધ પામે છે કે) ધર્મોપદેશકો સાક્ષીમાત્ર જ બને છે. પણ આશ્ચર્ય ! આ તો સ્વયંબુદ્ધ બન્યા. કોઈ ઉપદેશ વિના જાતે જ બોધ પામ્યા. ૩લી
ઘર, શાળા વગેરેમાં તો તેનું શરીર માત્ર
જ હતું. જ્યારે મન તો ‘સંયમ બાગમાં હું ક્યારે સંચરીશ ?' તેવા મનોરથોમાં જ રમતું હતું. ॥૪૦॥
વય નાની પણ દિલ વિશાળ, સહજ પ્રભુ પરનો પ્રેમ, સહજ એવી સાધુભક્તિ અને સહજોત્પન્ન વૈરાગ્ય એ તે બાળકની વિશેષતાઓ હતી. I[૪૧]]
તન્મય થઈને જિનપૂજામાં મગ્ન થઈ ગયેલ તેમને જમવાનો સમય ક્યારે જતો રહ્યો તે
ય ખ્યાલ ન આવતો.' ૪૨વા
વૈરાગ્ય