________________
२७
गजरत्नं श्रितः चोच्चे
रार्जवसञ्ज्ञकं वरम् ।
मुक्ति प्रवेक्ष्यामि
दुर्निमित्तमहावृष्टि
મુનિવી જવા નમ્ ।।૬।।
पातपातृ त्रिधाऽपि च ।
गुप्तिच्छत्रं धरिष्यामि,
शासनचर्मरत्नेन,
મુનિવી હવા સ્વદમ્ ?||૭||
पाता दुःखोदधेर्भावी,
संयम मनोरथ
भव्यजीवान् भवाम्बुधेः ।
ज्ञानमणिप्रकाशेन,
મુનિવી હવા ચંદમ્ ? ।।૮।।
तमसाऽन्धं जगत् खलु ।
तारयिष्यामि चाऽऽत्मानं,
'सिद्धान्तमहोदधौ
दुस्तपःकाकिणीकान्त
મુનિશ્રી હવા સ્વદમ્ ?||૬||
स्तमिस्रामात्मसंज्ञकाम् ।
ज्योतिर्मयीं करिष्यामि,
મુનિચી વા રમ્ ।।।।
प्रथमस्तरङ्गः
२८
આર્જવરૂપી ગજરત્ન પર બેસીને મુનિચક્રવર્તી એવો હું મુક્તિપુરીમાં ક્યારે પ્રવેશીશ ? [પા
કુનિમિત્તોની મહાવૃષ્ટિને અટકાવનાર એવી
ત્રણ ગુપ્તિરૂપ છત્રરત્નને મન વચન કાયાથી ધારણ કરતો એવો મુનિચક્રવર્તી ક્યારે થઈશ? ||પની
જિનશાસનરૂપી ચર્મરત્નની નાવ વડે હું દુઃખોના દરિયા સમાન સંસાર સાગરમાં ભવ્યજીવોનો તારણહાર મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? ||પા
અજ્ઞાનરૂપ અંધકારથી અંધ એવા આ જગતનો તથા મારા આત્માનો જ્ઞાનરૂપી મણિરત્નના પ્રકાશથી નિસ્તાર કરનારો મુનિ ચક્રવર્તી હું ક્યારે થઈશ ? ||પા
આત્મારૂપી અંધકારમય તમિસા ગુફાને દુષ્કર તપરૂપી કાકિણીરત્નથી કાન્ત સુંદર થઈને જ્યોતિર્મય કરતો એવો મુનિચક્રવર્તી હું ક્યારે સંયમ મનોરથો છે
થઈશ ? ||૬૦ll