________________
सिद्धान्तमहोदधौ निरीहो निर्ममः शान्तो,
મત્નવિજ્ઞહર્તવર: | शुद्धोञ्छचर्यया माधु
રી વૃત્તિ તા થયે ?TI૬૨T
प्रथमस्तरङ्गः
ઈચ્છાને મમતાથી રહિત, શાંત, મલથી ખરડાયેલ શરીરવાળો થઈને શુદ્ધગોચરી માટે માધુકરી વૃત્તિ (ભમરાની જેમ જરા જરા લેવાની વૃત્તિ) ને હું ક્યારે સ્વીકારીશ ? Iપરા
સમાધિરૂપી નંદનવનમાં દયારૂપી ઈન્દ્રાણીમાં લંપટ બનીને હું કર્મરૂપી પર્વતનો ચૂરો કરવામાં વજ સમાન વ્રતને અણિશુદ્ધપણે ક્યારે પાળીશ? II૫૩il
-
समाधिनन्दने क्वेन्द्रः,
कर्माद्रिकुलिशं व्रतम् । निशितं पालयिष्यामि,
પાશવીસુન૫ટ: ? સારૂ II
-
-
मूलोत्तरगुणान् कोटि
શિત્તાધિવાન્ વદન મુદ્દા | त्रिखण्डमिव त्रिरत्नं,
लप्स्य विष्णुसमः कदा ।।५४ ।।
કોટિશિલા (કરોડ માણસ ઉપાડી શકે તેવી શિલા) કરતા પણ અધિક ભારવાળા મૂલોત્તર ગુણોને આનંદથી વહન કરતો એવો વિષ્ણુ સમાન મુનિ બની ત્રણ ખંડની જેમ ત્રણ રત્ન ક્યારે સ્વીકારીશ ? Il૫૪TI
-
મોક્ષમાર્ગે પૂરપાટ વેગે દોડતા ધ્યાનરૂપી અશ્વરથ પર આરુઢ થઈ દુર્જય એવો હું મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? પપી
-
अध्यारुढोऽश्वरत्नं च,
મોક્ષમામદનવમ્ | ध्यानाख्यं दुर्जयो भावी
મુનિ શ્રી કા દમ્ ?IIT/
(