________________
r षष्ठस्तरङ्गः
જે શુદ્ધ બુદ્ધિથી સૂરિ પ્રેમના નામનો જાપ કરશે તે બાહ્યાભ્યતર વિઘ્નોને હણીને બાહ્યાત્યંતર સંપતિને પામશે. l૩૯ll
* સિદ્ધાન્તમદાવવાનું श्रीप्रेमसूरिनाम्नो यो,
નાં રિર્તિ સુધી: | विघ्नान्बाह्येतरान् हत्वा, विन्द्यात् बाह्येतरश्रियम् ।।३९ ।।
(મત્તિની) मनुजसुखदलानां मोदसन्मञ्जरीणां
सुरगृहकुसुमानां मोक्षहद्हृत्फलानाम् । जगति भवति साक्षाद्याचकानां प्रदाता
गुरुरिह सुरवृक्षः सत्फलावञ्चकानाम् ।।४०।।
અહીં (ખંભાત-ગુરુમદિરમાં બિરાજમાન) ગુરુદેવ સાક્ષાત્ સુરતરુ છે, કે જે વાચકોને મનુષ્યસુખોરૂપી પર્ણના આનંદરૂપી સુંદર મંજરીના, સુરલોકરૂપી ફૂલોના, મોક્ષરૂપી મનોહર ફળોના II દાતાર થાય છે. હા... એ યાચકો શુભ ફલાવંચક બન્યા વિના રહેતા નથી. (યોગગ્રંથોમાં ફલાવંચક પ્રસિદ્ધ છે. તે ત્યાંથી જાણી લેવું.)ll૪ll
(હે જગતના જીવો !) સુધાને ફોગટ છોડીને ઝેરને આશરે કેમ જાઓ છો ? સંસારતારણા એવા આ સદ્ગુરુની ઉપાસના કરી લો.il૪૧
हालाहलं श्रिता रे ! रे !
किं विहाय सुधां मुधा। संसारतारणः सोऽयं
सुगुरुः समुपास्यताम् ।।४१ ।।
(વિયોનિની) समतानिधिवीरवीरवाग
गलिताशेषकषायकामहृद् । शिवमार्गविरामनाकभाक् ।
स गुरुः प्रेममुनीश्वरोऽवतात् ।।४२।। 9 અહીં કેવલ અશ્લિષ્ટ પરમ્પરિત રુપકાલંકાર છે. ૨ અહીં અપ્રસ્તુત પ્રશંસા અલંકાર છે.
હૃદય સમતામાં લીન હતું. વાણીમાં વીર. વીરનું રટણ હતું. વિષય.... કષાયો... બસ, મૃતપ્રાયઃ થઈ ગયા હતાં. આ અવસ્થામાં મોક્ષમાર્ગમાં વિસામા સમાન સ્વર્ગે વિશ્રામ કરનાર શ્રી પ્રેમસૂરિ અમારું રક્ષણ કરો. Il૪શા.
-
पुण्यप्रभाव: