________________
૨૬૪ /
- સિદ્ધાન્તમદથી 1 स गतोऽधिकसाधनार्थको
મરતક્ષેત્રમુવાડFપુખ્યતઃ | जनयन् स्वनुबन्धिसंयमात्
__किल चित्रं त्रिदिवौकसां दिवम् ।।४३ ।।
r સ્તર:
ભરતક્ષેત્રના પુણ્ય ખૂટ્યા અને અધિક સાધના માટે તલસતો આ આત્મા દેવલોકે પહોંચી ગયો... કદાચ દેવો ય તેમના દર્શનથી વિસ્મયમાં પડી ગયા હશે... સાનુબંધ સંયમના સંસ્કારોથી તો... I૪all
-
-
-
शमसजितपुष्पसायक!
परकल्याणकबोधिदायक !। जिनशासननौसुनायक !
जगदेतत् कृपयाऽभिषिच्यताम् ।।४४ ।।
શમનાં સામર્થ્યથી કામદેવને જીતી લેનાર ! શ્રેષ્ઠ કલ્યાણબોધિના દાતાર ! જિનશાસનનૈયાના સફળ સુકાની ગુરૂદેવ ! આપની કૃપાથી આ જગતને અભિષેક કરો. l૪૪
- -
-
इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते
सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूर्यन्तिमाराधना-स्वर्गवासवर्णननामा
षष्ठस्तरङ्गः ।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
- સિદ્ધાન્તમહોદધિમહાકાવ્ય શ્રી પ્રેમસૂરિ-અંતિમારાધના-સ્વર્ગવાસવર્ણન નામનો
ષષ્ઠ તરંગ સમાપ્ત
(
-
१.असमत्ती य चित्तेसु
ठाणेसु होइ तेर्सि उप्पाओ । तत्थ वि तयणुबंधो तस्स तहब्भासओ चेव ।।
- योगशतकम्
૧. સંયમસાધનાથી જો કદાચ કાળાદિના કારણે મોક્ષ ન થાય તો દિવ્ય સ્થાનોમાં ઉત્પત્તિ થાય છે અને સંયમસાધનાના અભ્યાસથી ત્યાં ય તેના અનુબંધ (સંસ્કાર) રહે છે.
- યોગશતકણા
-
-
प्रार्थना