________________
षष्ठस्तरङ्गः
'सिद्धान्तमहोदधौ सहस्रेषु च नेत्रेषु,
पश्यत्सु निर्निमेषकम् । हृदयेषु सहस्रेषु,
नमत्सु च मुहुर्मुहुः ।।३४ ।।
નિર્નિમેષ પણે હજારો આંખો જોઈ રહી. હતી... વારંવાર હજારો હૃદયો નમી રહ્યા
édil...
स्रवत्सु च सहस्रेषु,
तदाश्रुषु शनैः शनैः । जयनादपुरस्कार, यात्राऽऽगाच्च चितास्थले ।।३५ ।। युग्मम् ।।
....61 अश्रुमओ सरी रखा édi.... ત્યારે જય નાદ કરતી સ્મશાનયાત્રા ધીમે ધીમે थितास्थले मापी पहोंथी. ||३४,34||
-
।
પરમસંયમથી પવિત્ર એવો તેમનો દેહ ચંદનથી રચિત ચિતામાં મુકવામાં આવ્યો. ||35|
परमसंयमेनाऽसौ
पवित्रो गुरुविग्रहः । चन्दनेन सुसज्जायां,
चितायां विन्यविश्यत ।।३६।। पुण्यज्योतिर्मयो देहो,
ज्योतिर्मयो बभूव च । परज्योतिःपथेऽग्रे च,
ज्योतिस्तु सा गता दिवम् ।।३७।। गुरुमन्दिरमद्यापि,
तत्स्थानेऽस्ति सुमङ्गलम् । सानिध्यसाधकाशेष
वाञ्छनापूरकं वरम् ।।३८।।
પુણ્યજ્યોતિર્મય તેમનો દેહ જ્યોતિર્મય બન્યો. હા ! તે જ્યોતિ તો પરંજ્યોતિમોક્ષા માર્ગમાં આગળ વધતી દેવલોકે પહોંચી ગઈ हती. ||300
તે સ્થાને આજે પણ મંગળકારી ગુરૂમંદિર છે જે તેનું સાનિધ્ય કરનારની બધી વાંછનાઓ પૂર્ણ 5 छ. ||3||
पुण्यप्रभाव