________________
३४
॥
'सिद्धान्तमहोदधौ रक्तप्रतिकणव्याप्त
जिनाज्ञः क्व भविष्यति । गुरुसमर्पिताऽऽत्मा मे,
भावितात्मा सदाशयः ।।७१।।
प्रथमस्तरङ्गः
લોહીનાં બુંદે બુંદમાં જિનાજ્ઞાથી વ્યાસ, ગુરૂને સમર્પિત, ભાવિતાત્મા અને સદાશયધારી એવો મારો આત્મા ક્યારે થશે ? lool
अन्याभिर्भावनाभिश्च,
चारुभिर्भावयन्निजम् । प्रेमचन्द्रोऽनयत् कालं,
कुखट्वायां निशामिव ।।७२।।
જાણે ખરાબ શય્યામાં રાત્રિ કાઢતા હોય તેમ, આવી બીજી પણ સુંદર ભાવનાઓથી પોતાને ભાવિત કરતા પ્રેમચંદે સમય પસાર ज्यो. ||२||
आसीनो सोऽन्यदा चासीत्,
सह पित्रा तदापणे । संन्यासी चाऽऽययौ तत्रा
5ऽनाभिरुद्राक्षमालकः ।।७३ ।।
એકવાર તે પિતા સાથે તેમની દુકાનમાં બેઠા હતાં ત્યારે નાભિસુધી લટકતી રૂદ્રાક્ષની भाजावाजो संन्यासी भाप्यो. ||3||
તે અનિમેષ નજરે પ્રેમચંદને જોવા લાગ્યો. તેથી તેના પિતાએ ગુસ્સે થઈને કહ્યું. “તેનું तने शुं जाम छ ? ||४||
।
आरेभे चेक्षितुं प्रेम
__चन्द्रं स निर्निमेषदृक् । कुपितस्तत्पिताऽवोचत्
"किं ते तेन प्रयोजनम् ? ।।७४ ।। गृहाण रोचते तुभ्यं,
यदेषोऽहं ददामि ते । मा पश्य मदपत्यं चे
दसि त्वं कुशलप्रियः" ।।७५ ।। भाविकथनम
ले, आ हुँ तने आधु छु. रे ग त ले. પણ હવે જો તારું કુશળ ઈચ્છતો હોય તો મારા દીકરાને ન જોતો.” loષા
-