________________
• सिद्धान्तमहोदधौ सत्त्वखड्गपराभूत
परिषहचमूः किल । ब्रह्मगुप्तिनिधीश: स्या,
મુનાદી કા દમ્ દુદ્દી
- પ્રથમસ્તર: -
સત્વરૂપી ખગરનથી પરિષહસેનાને પરાજિત કરીને નવબહ્મગુણિરૂપ નવનિધિનો સ્વામિ મુનિચક્રવર્તી ક્યારે થઈશ ? liદશા
શાસ્રરૂપ ગૃહપતિરત્ન દ્વારા સંવેગરૂપી ઘેબર ખાઈ પુષ્ટ થયેલા ચારિત્રરૂપી શરીરવાળો મુનિચક્રવર્તી હું ક્યારે થઈશ ? liદoll
- - -
शास्त्रगृहपते रत्नात्,
संवेगघृतपूरभुक् । पुष्टशीलवपु-र्भावी
મુનિ દ્રા વેવમ્ ?૬૭ની शुद्धालोचनचक्रेण,
निर्नष्टाशेषशल्यकः । चक्रीचक्राधिको भावि
નિયત્રી ા ચંદમ્ ?૬૮
શુદ્ધ આલોચનારૂપી ચક્રરત્નથી બધાં શલ્યોનો નાશ કરીને ચક્રીઓના સમૂહથી ય ચઢિયાતો મુનિચક્રવર્તી ક્યારે બનીશ ? li૬૮ll
घर्मकरैश्च धर्मों,
ધર્માધ્વનિ શનૈઃ શનૈઃ | धर्मजक्षालिताऽघोऽहं,
विहर्तास्मि कदा क्षितौ ? ||६९।।
ઉનાળામાં ઉષ્ણ કિરણોથી તપેલા માર્ગ પર ધીમે ધીમે વિહાર કરતા પરસેવાથી ધોવાતા. પાપવાળો હું ક્યારે વિચરીશ ? ૬૯ll
क्व दुस्तपं तपिष्येऽहं,
करिष्ये प्रतिलेखनम् ?। स्वाध्यायघोषनिर्घोष
पावनैकप्रतिश्रयः ।।७।। म मनोरथ
દુષ્કર તપને ક્યારે તપીશ ? ક્યારે મારા સ્વાધ્યાયના ઘોષથી ઉપાશ્રયને પાવન કરીશ? ક્યારે હું પડિલેહણ કરીશ ? lool