________________
२४९
निर्भेदाराधना भूता
संवत्सर्यां च पर्वणि ।
सङ्घाद्वैतप्रसन्नस्य
ગુરો: શ્રમતરો નમ્ ||૧૬૬।।
दर्शकाक्षये क्वापि,
वृद्धावप्युत्थिता भिदा । गुरुणा साप
પુરુષનૈર્નિવારિતા ।।૧૬૭||
खायनाभ्रायनेऽब्दे तु
स्वगणपट्टकात्तथा ।
बवंशाद्वारितो भेद:
પિન્કવાડામ્યસૂરિ ||૧૬૮ ||
“તવાસસ્યનું વો∞
निःशेषेऽपि मदायुषि ।
'सिद्धान्तमहोदधी
सङ्घैक्याय महायत्नं
ભૂય:સાજ્યસંયુતમ્ ||૧||
सर्वात्मना सदा कार्यः
प्रयत्नोऽस्मिन् गते मयि ।
सातु हा खण्डिता मा भूत्
શ્રીસદ્ધચેતા લઘુ||૧૭૦||
પાસ્તરÇા:
२५०
સંઘમાં કોઈ ભેદ વગર સંવત્સરીએ આરાધના
થઈ. સંઘની એકતાથી ગુરૂદેવની પ્રસન્નતાનો પાર ન રહ્યો. હા... તેમના અથાગ શ્રમનું જ આ ફળ હતું..ll૧૬૬ll
આમ છતાં ક્યારેક પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં (ચૌદશની આરાધનામાં) ભેદ પડતો, ગુણોથી ગરવા એવા ગુરૂદેવે તેનું પણ મોટા પ્રયત્નોથી (શક્ય) નિરાકરણ કર્યું. ||૧૬૭||
તે માટે સૂરિદેવે સં.૨૦૨૦માં પિંડવાડા નગરમાં પોતાના ગણના પટ્ટક વડે આ ભેદનું મહદ્અંશે નિવારણ કર્યું. ૧૬૮॥
“મારા જીવન કાળમાં મેં સંઘની એકતા માટે અનેક પ્રયત્નો કર્યા છે. જેમાં મને ઘણી સફળતા પણ મળી છે. ||૧૬૯લ્લા
મારી હયાતી બાદ પણ શ્રીસંઘની એકતા માટે સર્વ રીતે પ્રયત્ન કરવો. તેનું ખંડન થવું
ન જોઈએ. ||૧૦||
જિનશાસનસેવા