________________
२४७
-२४८71
सिद्धान्तमहोदधौ कलिर्वको भवो वामो,
दुर्लच्या भवितव्यता । इक्षुपुष्पानुहारोऽभूत्,
तेषां यत्नोऽपि निष्फलः ।।१६१ ।।
पञ्चमस्तरङ्गः
हाय.. ! SMSIनी 4sता, वियित्र संसार.. ने संध्य भवितव्यता.... क्षुपुष्पनी તુલના કરતો તેમનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. I૧૬૧
तथाऽपि सङ्घपुण्येन,
केनचिदर्शिता गतिः । जन्मभूम्याख्यपञ्चाङ्गे,
नास्तीह पञ्चमीक्षयः ।।१६२ ।।
छतi.. संघना पुष्यथी ' तो ताप्यो.. કે જન્મભૂમિ પંચાગમાં પાંચમનો ક્ષય નથી આવતો.ll૧દરા
-
--
।
भेदमूलमिह त्याज्यं,
पञ्चमीक्षयदर्शकम् । चण्डाशुचण्डुपञ्चाङ्ग
मुपेत्य जन्मभूमिकम् ।।१६३ ।।
માટે સંઘભેદના મૂળમાં જે પાંચમનો ક્ષય બતાવતું ચંડાશુગંડુ પંચાંગ છે તે છોડી જન્મભૂમિપંચાંગને અનુસરવું જોઈએ. ll૧૬all
तत्क्षयोऽप्यथवा वृद्धिः,
स्यादत्र क्वापि यद्यपि। भाविनि भाविवार्ताऽस्तु,
सङ्घाभेदोऽस्तु साम्प्रतम् ।।१६४ ।।
જો કે તેમાં પણ ક્યારેક પાંચમનો ક્ષય. કે વૃદ્ધિ આવશે પણ ભવિષ્યની વાત ભવિષ્ય पर, सत्यारे तो संधनी मेडता थाय.. ||१४||
m
ततश्चण्डाशुचण्ड्वाख्यं,
पञ्चाङ्ग परिमुच्य च । स्वीकृतमुपयोगाय
पचाङ्गं जन्मभूमिकम् ।।१६५ ।।
તેથી ચંડાશુગંડુ પંચાંગ મુકી સર્વ સંમતિથી જન્મભૂમિ' એ પંચાંગ સ્વીકારવામાં આવ્યું. II૧૬૫
Frelसवान