________________
पञ्चमस्तरङ्गः
૨૪૬ આખા ભારતમાંથી ધર્મમાં રાજા સમાન આચાર્ય ભગવંતો રાજનગરની ધરા પર આવવા લાગ્યા. ll૧૫દ્દા
'सिद्धान्तमहोदधौ समग्राद् भारताद्वर्षात्,
सम्मेलनकृतेऽचिरात् । आजग्मुर्धर्मराजानो,
રાનન રવિની ઉજદ્દી शुभेऽहनि शुभे लग्ने,
સ્નાત્રમાનપૂર્વમ્ | सम्मेलनमभूद्रब्धं,
અરોર્મનોરથ સમન્ T૧૬૭ી अन्तमियुः क्षणास्तेऽपि,
કાન્તમયુર્વના પ / तिथिप्रश्नोत्थभेदस्तु,
નાન્તમિતસ્તથાપિ દા! I9૧૮ |
શુભ દિવસ... શુભ લગ્ન... સ્નાત્રનું મંગળ... અને સંમેલનની શરૂઆત થઈ, ગુરૂદેવના મનોરથોની સાથે સ્તો. I૧૫oll
તે સમય પૂર્ણતા તરફ જવા લાગ્યો.. દિવસોનો પણ અંત આવ્યો. પણ હાય ! તિથિ- પ્રશ્નથી થયેલા ભેદનો અંત ન જ આવ્યો. ll૧૫૮
ક
आघातकुलिशैभिन्न
गुरुहृत्स्पर्द्धि चाऽभवत् । मुनिसम्मेलनं भिन्नं,
સામેવોડક્ષતસ્તથા T૧૧૬TI
આઘાતના વજપ્રહારોથી ભાંગેલા ગુરૂહૃદયની જાણે હરિફાઈ કરતું હોય તેમ સંમેલન પણ ભાંગી પડ્યું. અને સંઘભેદ તો અભિન્ન જ રહ્યો.. ll૧૫૯ll
-
भिद्यते सङ्घभेदो हि,
यावन्न नाद्म इत्यपि । रतलामे युवावर्ग
ડપોષિતોડમવત્તા T૧૬૦|ી.
જ્યાં સુધી સંઘભેદ દૂર નહીં થાય ત્યાં સુધી અમે પારણું નહીં કરીએ,’ એવા નિશ્ચય સાથે રતલામના યુવાનો ઉપવાસ પર ઉતર્યા. II૧૬ના