________________
'सिद्धान्तमहोदधौ दुश्च्यवनाभिमानस्य
च्युतिः कृता सुधर्मणा । सतन्त्रः स यदायातो
સેવાથે છતવા રૂા.
द्वितीयस्तरङ्गः
(ઈન્દ્રની સભા સુધર્માથી ય સુન્દર) સુધર્મથી તેમણે અથવા સુન્દર ધર્મવાળા ગુરુદેવે નક્કી ઈન્દ્રનું અભિમાન ઉતારી નાખ્યું હતું. કારણ કે તે ગચ્છના બહાને સપરિવાર સુરિદેવના સેવામાં ઉપસ્થિત થયો હતો. (સૂરિ પ્રેમના પટ્ટધર આ. યશોદેવસૂરિજીને ઈન્દ્રની અને મુનિવરોને દેવોની ઉપમા આપી છે) Ila ll
मिष्टान्नानि न भुक्तानि,
વિરાધના'મુના ! तत्स्पर्शवर्जितान्यासन्,
निष्फलानि फलान्यपि ।।४०।।
વૈરાગ્યના આ સાગરે મિષ્ટાન્નો કદી આરોગ્યા. નહી. અરે... તેમના સ્પર્શથી વર્જિત એવા ફળો પણ નિષ્ફળ હતા. lldoll
पूना-पाटणयोश्चातु
सिस्थितो न भुक्तवान् । द्विद्रव्यादधिकं तस्या
ડદો ! ત્યારે ધનુરજૂતા ૪૧TI
કેવો તેમનો ત્યાગનો રાગ ! પૂના અને પાટણના ચોમાસાઓમાં તેમણે બે દ્રવ્યથી વધુ ન વાપર્યા. I૪૧||
૧. અહીં અનુમાનાલંકાર છે.