________________
૬૮
सिद्धान्तमहोदधौ सुप्त्वाऽतिनिभृतं तत्र,
પ્રાત: સિરિ a | गुरुपादोत्पलं बाढं
પીમૂવ વાશ્રય T૧૦૬ ા
प्रथमस्तरङ्गः
ત્યાં ગાઢ નિદ્રા કરીને સવારે સિદ્ધગિરિએ ગયો અને ભમરની જેમ ગુરૂચરણકમળનું શરણ લીધું. l૧૦૬ાા
स्वाध्यायादिरतोऽनैषीत्,
સાધુસેવારતસ્તા | प्रेमचन्द्रश्चतुर्मासी,
પરિવ્રચાસમુ : TI૧૦૭TI
દીક્ષા માટે ખૂબ ઉત્સુક એવા પ્રેમચંદે સ્વાધ્યાયાદિ અને સાધુસેવામાં રત થઈને ચોમાસું પસાર કર્યું. I૧૦ell,
-
-
चतुर्मासी गता साऽपि,
तद्व्यथाव्यथिता इव । ससज्ज प्रेमचन्द्रोऽपि,
પ્રસન્નોડમિન 'રુસ્તથા ૧૦૮
(દીક્ષાવિરહરૂપ) તેની વ્યથાથી જાણે વ્યથિત થયું હોય તેમ ચોમાસું પુરું થયું. પ્રેમચંદ અને તેના પર પ્રસન્ન થયેલા ગુરૂ બંને તૈયાર થઈ ગયા. ll૧૦૮
(
)
ર્તિવા-M-પત્તિ ,
शत्रुञ्जयगिरेस्तले । अन्तःशत्रुञ्जयाय स्व
ભવદીપરત્વતિ: ૧૦૬T वर्धमानसमुल्लासः,
प्रमोदाब्धिनिमग्नहृद् । प्रेमचन्द्रः प्रवव्राज,
चतुर्भिश्च जनैः समम् ।।११०।।युग्मम् ।।
કાર્તિક વદિ ૬ ના દિવસે સિદ્ધાચલની તળેટીમાં આંતરશત્રુઓને જીતવા માટે પોતાના ભાવોથી સાગરને પણ શરમાવનાર, વધતા ઉલ્લાસથી આનંદના સાગરમાં ડુબેલા હૃદયવાળા પ્રેમચંદે ચાર જણ સાથે દીક્ષા લીધી. ll૧૦૯-૧૧૦ના
गुरुसमागमः -
ગુસમાગમ