________________
४९
तन्नामकरणं चाऽभून्"नूतनदीक्षितस्य नु ।
दानविजयशैक्षस्या
ऽस्तु प्रेमविजयाभिधा ।।१११।।
प्राप्तः समीहितं विश्वं,
विश्वजेतेव हर्षभाक् ।
लग्नः प्रेममुनिः कर्तु
साधनाग्न्येककारिकाम् ।। ११२ ।।
लोभो गुणेन वित्तेऽस्य,
रागो मुक्तौ न संसृतौ ।
द्वेषो मोहे न जीवादी,
मनो जिने न विग्रहे ।।११३ ।। आम्रफलनिवृत्तिं सो
ऽ गृह्णात् यावद् भवन्ति न ।
पञ्चशिष्या गुरोः काऽपि,
'सिद्धान्तमहोदधी
गुरुभक्तयैकनिष्ठता ।। ११४ ।।
अभिग्रहानुभावाद् द्राक्,
पञ्चशिष्याः कृता गुरोः ।
भावना तु फलत्येव,
परिशुद्धा महात्मनाम् ।।११५ ।।
१. बभूवेति सर्वत्र शेषः ।
दीक्षा
प्रथमस्तरङ्गः
તેમનું આ રીતે નામકરણ થયું. “દાનવિજયજીના શિષ્ય નૂતનદીક્ષિતનું નામ પ્રેમવિજય थाओो.” ॥१११॥
५०
બધી જ ઇચ્છા પૂર્ણ થઈ. જાણે દુનિયા જીતી લીધી હોય તેવા હર્ષ સાથે પ્રેમમુનિએ साधनानो यज्ञ श३ यो. ॥११२॥
તેમને લોભ ગુણમાં હતો, ધનમાં નહીં, રાગ મુક્તિમાં હતો સંસારમાં નહીં, દ્વેષ મોહ પર હતો वाहिमा (महिथी अनुपमां) नहीं, अने तेमनुं भन प्रभुभां हतुं (पोताना) शरीरमां नहीं ॥११३॥
જ્યાં સુધી ગુરૂ મ.ના. પાંચ શિષ્ય ન થાય ત્યાં સુધી તેમણે કેરીની બાધા લીધી. અહો ! वी गुलति निष्ठा ! ॥११४॥
અભિગ્રહના પ્રભાવથી જલ્દીથી ગુરૂના પાંચ શિષ્યો કરી દીધા. ખરેખર, મહાત્માઓની परिशुद्ध भावना ईजे ४ छे. ॥११५॥
દીક્ષા