________________
द्वितीयस्तरङ्गः
ત્યારે આ વિચક્ષણ સૂરીશ્વરે પ્રેમસૂરીશને દર્શાવતા કહ્યું કે “મહાવિદેહના આ મુનિપ્રવર તમારું શરણ થશે.” પિશા.
• सिद्धान्तमहोदधौ दर्शयन् प्रेमसूरीश
माचचक्षे विचक्षणः । महाविदेहसत्कोऽयं
शरणं मुनिपुङ्गवः ।।५६।। तथैव तेन पृष्टोऽथ,
प्रेमसूरीश्वरोऽब्रवीत् । शरणमुदयः सूरिः
सोऽस्तु गौतमसोदरः ।।५७ ।।
તે શ્રાવક વડે તે જ રીતે પૂછાયેલા પ્રેમસૂરીશ્વરે કહ્યું કે “ગૌતમસ્વામિ જેવા તે ઉદયસૂરિજી શરણ થશે.” fl૫ll
-
अभविष्यदरेऽद्य चेत्,
सागरजीमहामुनिः। सम्मेतशिखरादीनां,
नाऽभविष्यद्दशेदृशी ।।५८ ।।
तमोश्री हेता... "ले मारे सागर म. હોત તો સમેતશિખરાદિ તીર્થોની આ હાલત न होत."||५||
-
शक्तिमत्साधुवर्येषु,
परगणस्थितेष्वपि। गुणानुरागिणो सूरेः,
काऽपीयं हृदुदात्तता ।।५९।।
પર સમુદાયના પણ શક્તિમંત સાધુઓ પર પણ કેવો ગુણાનુરાગ ! કેવું Royal હૃદય! ||५८॥
(
भवभीरुत्वभाजा स्व
क्षतेः कृता क्षमापना । वार्तापत्रे जगत्साक्षं,
मानजेत्रे नमो नमः ।।६।।
કેવી ભયભીરુતા ! નાનકડી ભૂલની ક્ષમાપના છાપામાં કરી. ઓ માનવિજેતા गु३व ! आपने हि हि ना. IIFoll
क्षमा
।