________________
द्वितीयस्तरङ्गः
દુષ્ટ અપમાનો ગળી જઈને અને નીચ વચનો પણ સહન કરીને પણ સર્વપ્રયત્નથી તેમણે શાસનાહિત કર્યું. lલા
C
- સિદ્ધાન્તમદોઢથા | पीत्वाऽवमाननां दुष्टां
સોલ્લા ૨ ટુર્વવાંચવા शासनश्रेयसे यत्नः,
ત: સર્વાત્મના સવા Tી // मत्कर्मप्रेरितो योऽसौ,
प्रतिकूलं करोति मे । कुपितव्यं हि किं तस्मै ?,
સ્વયં વં ર્મ મુખ્યત્વે સદ્દરા
-
મારા કર્મોથી જ પ્રેરાઈને જે મને પ્રતિકૂળ કરે છે, તેના પર શું ગુસ્સો કરવો ? પોતે જ પોતાનું કર્મ ભોગવાય છે. દરવા
वामभवस्वभावोऽयं,
दक्षिणे वामता यतः । सहस्व जीव ! रे सम्यक्,
પુરા થધત વયા | દુરૂ II
સજ્જનોમાં પણ દુર્જનતા આચરવી, એ વક્ર એવા ભવનો સ્વભાવ છે. રે જીવ ! જે કર્મને તે જ રચ્યું છે તેને હવે બરાબર સહી લે. llsall
( (
इत्यादिभावनानित्य
भावितस्वान्तरात्मना । रुरोधाशुभध्यानं स,
स्थितप्रज्ञो हि सर्वदा ।।६४ ।।
હંમેશા સ્થિતપ્રજ્ઞ એવા તેમણે આવી ભાવનાઓથી નિત્ય ભાવિત એવા અંતરાત્મા વડે અશુભધ્યાનનો વિરોધ કર્યો. ll૬૪ll
समग्रजीवनेऽप्यन्ये
ह्यसद्भावविहीनहृद् । बभूव योगिनो यस्य,
તર્મ પ્રેમ નમ: II૬૬ T.
સમગ્ર જીવનમાં પણ જે યોગીના હૃદયમાં બીજા માટે અસદ્ભાવ આવ્યો નથી તે , પ્રેમમુનીશ્વરને નમસ્કાર થાઓ. દિપા