________________
૧૮
तृतीयस्तरङ्गः
અહમદનગરમાં પૂ. ભાનુવિજયજી ગણિવર્ય એ તેમના દીક્ષા દિવસે હૃદયંગમ ગુણાનુવાદ કર્યા.....
सिद्धान्तमहोदधौ कृतं भान्वर्षिणा तस्य
પરોક્ષ જુદીર્તનમ્ | नगरे तत्परिव्रज्या
વાસરે હૃદયંગમમ્ II TI अश्रूणि ह्यागतान्यस्य,
चक्षुषोः शास्त्रचक्षुषः । मय्यस्ति किमुवाचैवं,
માનરાવાક્ષર” T૧દ્દા निर्ममो निश्चिकायेति,
સ યશર્વેવસૂરિ प्राकृतमतिसामान्यं,
નમસ્તુ નઃ સવા ||૧૭ના
:
-
...તેથી શાસ્ત્રની આંખે જોનારા, માનને હણનારા તેમની આંખોમાં આંસુ આવી ગયાં. ગદ્ગદ્ સ્વરે તેમણે કહ્યું. “મારામાં શું છે ?” ll૧૫-૧ઘા
-
નિર્મમ એવા ગુરૂદેવે યશોદેવસૂરિ મ. સાથે નક્કી કર્યું હતું કે આપણે હંમેશા સામાન્ય અને અત્યંત સાદી કામળી જ વાપરવી. ll૧oll
- - -
શિષ્ય વિષે ખૂબ નિઃસ્પૃહ મનવાળા તેમને ગુરૂ દાનસૂરિ મ. એ આજ્ઞા કરી કે, “તારા પોતાના શિષ્યો કર (બીજાના નહી.)” I૧૮
शिष्यनिरीहताव्याप्त
मनसमाज्ञया गुरुः । दानसूरिरुवाचैवं
નિરાધ્યાન રુદ્ધ મો:” T૧૮TI स्वशिक्षितास्तदाचार्याः,
सोऽसूरिरतिनिःस्पृहः । पर्यायेऽहो ! लघूनस्य
વમાનજી ત્રપ ૧૬TI
-
પોતે જેમને ભણાવેલા તેવા પણ આચાર્યો બની ગયા. પોતે નિઃસ્પૃહતાથી આચાર્યપદ ન લીધું. અને પોતાનાથી નાનાને પણ વંદના કરવામાં સંકોચ ન કર્યો. ૧૯ll
નિઃસ્પૃહતા