________________
यदा यदा गुरुः प्रोचे,
सूरिपदं गृहाण भोः ।
मुमोच सततं चाश्रु
लघुतोऽपि लघु मेने,
धारां सोऽपि तदा तदा ।। २० ।।
महतोऽपि महान्तं तं,
स्वात्मानं स यदा यदा ।
सूरिपदप्रदानाय,
जना विदुस्तदा तदा ।। २१ ।।
कृतं च गुरुणा छलम् ।
गीतार्था गुरवो ह्येवं,
निःस्पृहता
राधनपुरपुर्यस्थात्,
कुर्वन्ति समयोचितम् ।। २२ ।।
गुरु: प्रेमस्तु पट्टने ।
गुर्वाज्ञया जिनाख्यस्य,
'सिद्धान्तमहोदधौ
वाचकपदवीदानं,
ग्लानमुनेः सुसेवने । ।२३।।
श्रीरामगणयेऽभवत् ।
सूरिपदं च तत्सार्धं,
भवत्विति हि चिन्तितम् ||२४||
- तृतीयस्तरङ्गः
‘સૂરિપદને સ્વીકાર' એમ ગુરૂએ જ્યારે જ્યારે કહ્યું, ત્યારે ત્યારે તેમણે અશ્રુધારા વહાવી.
॥२०॥
જ્યારે જ્યારે તેઓ પોતાને નાનાથી ય નાનો માનતા ત્યારે ત્યારે લોકોએ જાણ્યું કે તેઓ મહાનથી પણ મહાન છે. ૨૧||
તેમણે સૂરિપદ આપવા માટે ગુરૂએ છટકું ગોઠવ્યું. ગીતાર્થ ગુરૂઓ સમયને ઓળખીને તે મુજબ વર્તે છે. ૨૨ા
गु३ राधनपुर हतां जने पं. प्रेभवि. गुर्वाज्ञाथी પાટણ ગ્લાનમુનિ જિનવિ.ની સેવામાં હતાં.
112311
રામવિ.ગણિની ઉપાધ્યાય પદવી નક્કી થઈ હતી, તેની સાથે તેમની આચાર્ય પદવી માટે विचार डरायो ॥२४॥
નિઃસ્પૃહતા