SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ पदप्राप्तिविचारोऽपि, मानाय महतामपि । प्रेममुनिस्त्वलिप्तोऽस्थात्, दत्त्वा गणिपदं पश्चात् शिष्यगुणैकसक्तहृत् । पदं दानसूरिश्वादात् વાઢમાજ્ઞાપિતો ચનાત્ ||૧|| श्रीसिद्धिसूरिणा चोक्तं, સિદ્ધાન્તમદોઘેઃ ||૧૧|| ‘પંચાસો ન મવેયતિ । उपोषितो भविष्यामि, निःस्पृहता पंन्यासपदकालेऽसौ પ્રેમાળે ! હ્યત: પરમ્' ।।૧૨।। प्रपत्स्ये योग्यतां किन्तु, सिद्धान्तमहोदधी प्राह 'नाऽस्मि पदोचितः । मन्त्रशक्तिर्भवेत्प्रभ्वी, કૃપયા મઘુરો: જિત ||93|| जडेष्वपि तथैव हि । गुरुदत्तेन मन्त्रेण, વિષ્યામિ સુસાધ’||૪|| - तृतीयस्तरङ्गः પદપ્રાપ્તિનો વિચાર માત્ર પણ મહાપુરુષોને ય માન માટે થાય છે. પણ પ્રેમમુનિ તો અલિપ્ત જ રહ્યા અને ગુરૂએ અત્યંત આજ્ઞા કરી ત્યારે ગણિપદવી લીધી. ||૧૦|| દાનસૂરિજી આ બેજોડ શિષ્યના ગુણો પર આફરીન હતા. ગણિપદપ્રદાન કર્યા બાદ (મહેસાણામાં) તેમને ‘સિદ્ધાન્તમહોદધિ’નું બિરુદ અર્પણ કર્યું. ||૧૧|l શ્રી સિદ્ધિસૂરિ (બાપજી) મહારાજે કહ્યું હતું, “પ્રેમગણિ ! જો તમે પંન્યાસ પદવી નહીં લો તો હું કાલથી ઉપવાસ કરીશ.” ||૧૨॥ પંન્યાસ પદારોપણ સમયે તેમણે કહ્યું કે, “હું આ પદને યોગ્ય નથી, પણ ગુરૂકૃપાથી યોગ્યતા પામીશ. ||૧૩|| મંત્રશક્તિની અસર જડ વસ્તુઓમાં પણ થાય છે. તેમ ગુરૂદેવે આપેલા મંત્રના પ્રભાવથી હું સાધક થઈશ.” ||૧૪|| - નિઃસ્પૃહતા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy