________________
पदप्राप्तिविचारोऽपि,
मानाय महतामपि ।
प्रेममुनिस्त्वलिप्तोऽस्थात्,
दत्त्वा गणिपदं पश्चात् शिष्यगुणैकसक्तहृत् ।
पदं दानसूरिश्वादात्
વાઢમાજ્ઞાપિતો ચનાત્ ||૧||
श्रीसिद्धिसूरिणा चोक्तं,
સિદ્ધાન્તમદોઘેઃ ||૧૧||
‘પંચાસો ન મવેયતિ ।
उपोषितो भविष्यामि,
निःस्पृहता
पंन्यासपदकालेऽसौ
પ્રેમાળે ! હ્યત: પરમ્' ।।૧૨।।
प्रपत्स्ये योग्यतां किन्तु,
सिद्धान्तमहोदधी
प्राह 'नाऽस्मि पदोचितः ।
मन्त्रशक्तिर्भवेत्प्रभ्वी,
કૃપયા મઘુરો: જિત ||93||
जडेष्वपि तथैव हि ।
गुरुदत्तेन मन्त्रेण,
વિષ્યામિ સુસાધ’||૪||
- तृतीयस्तरङ्गः
પદપ્રાપ્તિનો વિચાર માત્ર પણ મહાપુરુષોને ય માન માટે થાય છે. પણ પ્રેમમુનિ તો અલિપ્ત જ રહ્યા અને ગુરૂએ અત્યંત આજ્ઞા કરી ત્યારે ગણિપદવી લીધી. ||૧૦||
દાનસૂરિજી આ બેજોડ શિષ્યના ગુણો પર આફરીન હતા. ગણિપદપ્રદાન કર્યા બાદ (મહેસાણામાં) તેમને ‘સિદ્ધાન્તમહોદધિ’નું બિરુદ અર્પણ કર્યું. ||૧૧|l
શ્રી સિદ્ધિસૂરિ (બાપજી) મહારાજે કહ્યું હતું, “પ્રેમગણિ ! જો તમે પંન્યાસ પદવી નહીં લો તો હું કાલથી ઉપવાસ કરીશ.” ||૧૨॥
પંન્યાસ પદારોપણ સમયે તેમણે કહ્યું કે, “હું આ પદને યોગ્ય નથી, પણ ગુરૂકૃપાથી યોગ્યતા પામીશ. ||૧૩||
મંત્રશક્તિની અસર જડ વસ્તુઓમાં પણ થાય છે. તેમ ગુરૂદેવે આપેલા મંત્રના પ્રભાવથી હું સાધક થઈશ.” ||૧૪||
- નિઃસ્પૃહતા