SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ - સિદ્ધાન્તમદોઢથા | षष्ठस्तरङ्गः ૨૮૪ “વસત્યન્તરામોડર્ની સ્તીદ નમ્નવરાધના' ! ऊचे गुरुस्ततोऽन्या सा, શિષ્ય% માતા તદ્દા TI૧૬TI એક દિવસ ગુરુએ કહ્યું “અહીં બહુ જીવવિરાધના થાય છે. મારે બીજી વસતિમાં (મકાનમાં) જવું છે.' શિષ્યો પણ તેની તપાસ કરી આવ્યા. ll૧૯ી नरो वा कुञ्जरो वेव, | ગુજં જ્ઞાતિવાત્ર દિ. શ્વર તા દત્ત !, महान्तो हि महाशयाः ।।२०।। ‘નરો વા કુંજરો વા' ની જેમ ત્યારે કોઈ ગુરુવચન સમક્યું નહીં. મહાપુરુષો મહાઆશયવાળા હોય છે. l૨૦ની સંવેગરસભરપૂર અને ભવનિર્વિણ એવા હૃદયને ધરાવતા ગુરુની ઈચ્છા શરીર નામની વસતિને છોડવાની હતી. રિવા : वसतेश्च जिहीर्षाऽभूद् देहाख्यायास्तदा गुरोः । संवेगरसपूर्णस्य, મનિર્વત: ર9TI - ( અને તે પાપી કાળો દિવસ.. હૈ.વ.૧૧ નો આવી ગયો. જેણે આ વિશ્વમાંથી તેજથી સૂર્ય સમાન ગુરુને લઈ લીધા. ll૨૨ા. - - वैशाखैकादशी कृष्णा, कृष्णा सा चाययावथ । पापा यया गृहीतोऽस्माद् विश्वात्तेजोदिवाकरः ।।२२।। अवन्तिसुकुमालीय सज्झायश्रवणं कृतम् । गुणरत्नमुनिवक्त्राद्, ગુરુ માવતાત્મના પારરૂ II - ગુરુદેવે ત્યારે મુનિ ગુણરત્ન વિ. પાસે સુંદર એવી અવન્તિસુકુમાલની સઝાય ખૂબ ભાવિત થઈને સાંભળી. ll૧૩JI સમાધિમરણ
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy