________________
૨૮૨
- સિદ્ધાન્તમદોઢથા |
षष्ठस्तरङ्गः
૨૮૪
“વસત્યન્તરામોડર્ની
સ્તીદ નમ્નવરાધના' ! ऊचे गुरुस्ततोऽन्या सा,
શિષ્ય% માતા તદ્દા TI૧૬TI
એક દિવસ ગુરુએ કહ્યું “અહીં બહુ જીવવિરાધના થાય છે. મારે બીજી વસતિમાં (મકાનમાં) જવું છે.' શિષ્યો પણ તેની તપાસ કરી આવ્યા. ll૧૯ી
नरो वा कुञ्जरो वेव, | ગુજં જ્ઞાતિવાત્ર દિ. શ્વર તા દત્ત !,
महान्तो हि महाशयाः ।।२०।।
‘નરો વા કુંજરો વા' ની જેમ ત્યારે કોઈ ગુરુવચન સમક્યું નહીં. મહાપુરુષો મહાઆશયવાળા હોય છે. l૨૦ની
સંવેગરસભરપૂર અને ભવનિર્વિણ એવા હૃદયને ધરાવતા ગુરુની ઈચ્છા શરીર નામની વસતિને છોડવાની હતી. રિવા
:
वसतेश्च जिहीर्षाऽभूद्
देहाख्यायास्तदा गुरोः । संवेगरसपूर्णस्य,
મનિર્વત: ર9TI
-
(
અને તે પાપી કાળો દિવસ.. હૈ.વ.૧૧ નો આવી ગયો. જેણે આ વિશ્વમાંથી તેજથી સૂર્ય સમાન ગુરુને લઈ લીધા. ll૨૨ા.
-
-
वैशाखैकादशी कृष्णा,
कृष्णा सा चाययावथ । पापा यया गृहीतोऽस्माद्
विश्वात्तेजोदिवाकरः ।।२२।। अवन्तिसुकुमालीय
सज्झायश्रवणं कृतम् । गुणरत्नमुनिवक्त्राद्,
ગુરુ માવતાત્મના પારરૂ II
-
ગુરુદેવે ત્યારે મુનિ ગુણરત્ન વિ. પાસે સુંદર એવી અવન્તિસુકુમાલની સઝાય ખૂબ ભાવિત થઈને સાંભળી. ll૧૩JI
સમાધિમરણ