________________
सप्तमस्तरङ्गः
38
सिद्धान्तमहोदधौ ગુરુકુળપુરી ! યાર્થ,
सान्निध्यं ते सदातनम्। न हि शिवपुरं मत्तः,
सङ्कटं तु भविष्यति ।।४४ ।।
ઓ ગરવા ગુણોવાળા ગુરુદેવ ! આપના સદાયના સાનિધ્યને હું ઝંખું છું. મારાથી શિવનગર સાંકડુ તો નહીં જ થઈ જાય.li૪૪ll
- -
(વસન્નતનવા) श्रीप्रेमसूरिरितवानिति विष्टपेऽस्मिन्
____ मा भूत् प्रवाद इति तत्कथये रहोऽहम् । श्रीहेमचन्द्रमभिषिञ्चति देवदेवो
धाराधरैकविधया कृपया सदैव ।।४५।।
સબૂર... રખે કોઈ માની લે કે “સૂરિ પ્રેમ ગયા’... કાનમાં કહું ?... દેવોના ય દેવ થઈને તેઓ શ્રી હેમચંદ્રસૂરિજીને સદેવ જલધર બનીને કૃપારસ સિંચતા રહે છે... (અર્થાત્ સૂરિ પ્રેમ અહીં જ છે.) l૪૫ II
-
( (
(વસન્તતિનવા) यावत्सुमेरुरचलोऽचलितो गुरो ! ऽस्ति
यावज्जगत्पतिमतो जगतीह भाति । कल्याणबोधिहदि तेऽस्तु परा प्रतिष्ठा
श्रीप्रेम ! नापरमतः किमपि ब्रुवेऽहम्
ઓ ગુરૂદેવ ! જ્યાં સુધી મેરુપર્વત નિશ્ચલ છે અને જ્યાં સુધી જગતમાં જિનધર્મ શોભે છે. ત્યાં સુધી કલ્યાણબોધિના હૃદયમાં આપની પરમ પ્રતિષ્ઠા હોજો. ગુરૂ પ્રેમ ! બસ, આથી વધું હું કાંઈ કહેતો નથી.I૪ઘા
(
1. અહીં વક્રોક્તિ અલંકાર છે. આશય એ છે કે ગુરુ તો આસગ્નસિદ્ધિક
હોવાથી અલ્ય કાળમાં મોક્ષે જતાં રહેશે. અહીં કાકુથી પોતાને ય સાથે લઈ જવાની માંગણી કરી છે.