________________
२४१
२४२71
सिद्धान्तमहोदधौ स्मृतं समं महापापै
मालिन्यं शासनस्य तु । येन केन प्रकारेण
वार्यमेव प्रयत्नतः ।।१४६।।
-पञ्चमस्तरङ्गः
આમ શાસનહીલના એ મહાપાપો સાથે ! સરખાવાઈ હોવાથી યેન કેન પ્રકારે પણ પ્રયત્નપૂર્વક તેનું વારણ કરવું જ જોઈએ. l૧૪ા
।
આટલું મોટું અનિષ્ટ પણ જો પ્રયત્નથી ના અટકાવાય તો તો અહીં જ આજ્ઞાની મોટી વિરાધના થાય છે. I૧૪oll
।
-
-
इदं महदनिष्टं चेत्
प्रयत्नान्न निवार्यते । आज्ञाविराधनं बाढं,
तत्र तु प्रसज्यते ।।१४७ ।। अन्यकृतमपीहाऽहो !
मालिन्यं शासनस्य यः। वारयेन्न यथाशक्ति
भवेत्सोऽपि विराधकः ।।१४८ ।।
।
જે બીજાએ કરેલ શાસનમાલિન્યનું યથાશક્તિ નિવારણ ન કરે તે પણ વિરાધક થાય છે. ॥१४८॥
भर
तस्मादुचितमार्गेण
सङ्घभेदनिवारणम् । अवश्यं कार्यमेवेति,
प्रेमसूरिरमन्यत ।।१४९।।
માટે ઉચિત માર્ગને અનુસરીને અવશ્ય સંઘ ભેદનિવારણ કરવું જ જોઈએ, એમ પ્રેમસૂરિ મ. માનતા હતાં. ll૧૪૯ll
-
जैनसिद्धान्तपञ्चाङ्गं
विच्छेदमगमत्ततः । वत्सरेभ्यो बहुभ्योऽत्र
लौकिकमुपयुज्यते ।।१५०।।
જૈનશાસ્ત્રીય પંચાંગ વિચ્છેદ પામ્યું છે. માટે અહીં ઘણા વર્ષોથી લૌકિક પંચાંગ ઉપયુક્ત થાય છે. I૧૫ના
-
Frelसवान