________________
૨૦૦
-----
सिद्धान्तमहोदधौ षष्ठिमितर्षिवृन्दं तं
પ્રેમર્ષિતુ નિનાદ સEI त्रिशतत्वं पितुर्लक्ष्मी
वर्धयन्ति हि सूद्वहाः ।।४४ ।। दीक्षालब्धिधरश्चैवं,
સત્યાધૂનાં શતાન્યા लीलया कारयामास,
નમસ્તમજૂર) TITI
पञ्चमस्तरङ्गः
૬૦ સાધુઓના સમુદાયના વારસાને સૂરિ પ્રેમે ૩૦૦ સુધી પહોંચાડી દીધો. પિતાની અદ્ધિને સુપુત્રો વધારતાં જ હોય છે ને ! TI૪૪
(ચાસ્ત્રિના પ્રભાવે) દીક્ષાલબ્ધિધારી જે મહર્ષિએ લીલા માત્રમાં સારા સંયમી એવા સાધુઓનું સેંકડોની સંખ્યામાં સર્જન કર્યું. તે સૂરિ પ્રેમને કોટિ કોટિ વંદના. ll૪પ
(
साधुजीवि जिनेन्द्रीय
શાસનતિ નાનતા ! गौणीकृतेतरार्थेन,
चक्रे सुसाधुसर्जनम् ।।४६।।
તેઓ જાણતા હતાં કે જિનશાસન સાધુઓ પર અવલંબિત છે. તેથી તેમણે બીજા બધા કાર્યોને ગૌણ કરીને સાધુસર્જનનું મહાન કાર્ય કર્યું. l૪
तच्छीलसौरभासक्त
શ્રીરન્નિતિશનિનામ્ | बोधकः सोऽभवद्यूनां,
भीमसंसारतारण: ।।४७।।
તેમના ચારિત્રની સુગંધથી ઘણા શ્રીમંત, શક્તિશાળી, બુદ્ધિમાન યુવાનો તેમની પાસે આવતા. ગુરૂદેવ તેમના ભીમભવોદધિકારણ બન્યા. તેમને પ્રતિબોધ કર્યા. ll૪oll
कृतकृत्योऽभवन्नैव,
दीक्षयित्वैव तारकः । आजीवनं कृतं तेषां,
सर्वात्मनाऽपि रक्षणम् ।।४८।। -समुदायसर्जनम
માત્ર દીક્ષા આપીને આ તારક કૃતકૃત્ય ન થઈ ગયાં. તેમણે ચાવજીવ તેમની બધી રીતે (બાહ્ય-અભ્યન્તર) રક્ષા કરી. II૪૮II
- સમુદાય સર્જન