________________
૬૬૮૩
पञ्चमस्तरङ्गः
અને શંખેશ્વર તીર્થે તેમને અટ્ટમ સહિત મહાજાપ કરાવ્યાં જેનાથી તેમનામાં દિવ્ય શક્તિનો સંચાર થયો. ખરેખર ગુરૂકૃપા = કામધેન. l૩૯ll
પૂ. ભાનુવિજયજીની શક્તિ તેનાથી લાખો ગણી બની ગઈ. મોહમયી મુંબઈમાં પ્રવેશ કરી તેમણે લોકોના મોહને હરી લીધો. lol
• સિદ્ધાન્તમદોઢથાનું शखेश्वर महाजापं,
HISષ્ટમં વાઈથવારા शक्तिसञ्चारदं तस्मिन्,
ગુરુકૃપા દિ મધુIીરૂ II भान्वर्षेः शक्तिरेतेन,
लक्षगुणाऽभवत्तदा। गत्वा मुम्बापुरी मोह
मयीं मोहं जहार सः ।।४०।। पुष्करावर्तमेघाभो,
ववर्षाऽसौ महामतिः। वैराग्यरसवृष्टेश्च,
पूरभूद् भाविताऽखिला।।४१।। मार्गमापुः सहस्राणि,
સદસ્વાળિ ર ટર્શન अणुव्रतं सहस्राणि,
ઘચા ઘેડપિ મદીવ્રત||૪૨ી
પુષ્પરાવર્ત મેઘ બનીને તેઓશ્રી વરસ્યા... અને એ વૈરાગ્યરસની વૃષ્ટિથી આખી ય મુંબઈ નગરી ભાવિત બની. l૪૧||
હજારો માર્ગાનુસારીતા પામ્યા... હજારો સમ્યગ્દર્શન પામ્યા... હજારો અણવત પામ્યા... તો કેટલાય ધન્ય આત્માઓ સર્વવિરતિ પામ્યા.
II૪શા
यूनां गणे चकाराऽसौ,
કુશવયં પરિવર્તન दीक्षाश्चैषां महासङ्ख्याः,
સામાન્યતતુ તુર્ઘટTI૪રૂ II
તેઓશ્રીએ યુવાવર્ગમાં જે પરિવર્તન આણ્યું, તે અશક્યપ્રાયઃ હતું અને સામાન્યથી ન થાય એટલી ઝડપથી મોટી સંખ્યામાં યુવાનોની દીક્ષાઓ તેઓશ્રીએ કરી. l૪૩
समुदायसर्जनम् -
| સમુદાય સર્જન :