________________
१९६
पञ्चमस्तरङ्गः
१९६7.
કાન્તિલાલ સૂરિ પ્રેમના શિષ્ય મુ. ભાનુવિજયજી થયાં, અને પોપટલાલ મુ. ભાનુવિજયજીના શિષ્ય मु. पनाविश्य थया. ||३४||
सिद्धान्तमहोदधौ कान्तिरभून्मनिर्भानुः
प्रेमसूरिविनेयकः । पोपटश्च मुनिः पद्मो
भानुमुनिविनेयकः ।।३४।। भान्वर्षि स चकाराऽऽशु
महान्यायविशारदम् पद्मर्षि च तथैवाग्र्यं
व्याकरणविशारदम् ।।३५ ।।
સૂરિ પ્રેમે ટૂંક સમયમાં મુનિશ્રી ભાનુવિજયજીને મોટા ન્યાયવિશારદ બનાવ્યા અને મુનિશ્રી પદ્મવિજયજીને તે જ રીતે ઉત્તમ વ્યાકરણવિશારદ બનાવ્યા. llઉપા
-
-
--
।
।
गुरुसेवां प्रकुर्वन्तो
तावुभौ वरसोदरौ । ज्ञानं जगृहतुः सम्यक्
तपस्त्यागदिवाकरौ ।।३६।।
પ્રકર્ષથી ગુરુસેવા કરતાં, તપ-ત્યાગથી સૂર્ય જેવા તે બંને ઉત્તમ ભાઈઓએ સમ્યક્ જ્ઞાન Hel ज्यु. ||3||
वैयावृत्यं च बालादेः
सम्यगकुरुतां सदा । जातौ संयमयोगेषु
तौ गुरुकृपया वरौ ।।३७।।
तमो GIG कोरे (, लान, तपस्पी) ની સેવા સદાય સમ્યક રીતે કરતા. તે બંને गुरुकृपाथी संयमयोगोमा प्रष्ट न्या. ||3Gll
-
दत्त्वाऽऽशीर्हृदयस्याऽसौ,
गुरुपादसमर्पितम्। प्रजिघाय पुरीं मुम्बां,
भान्वर्षि सूरिवारणः ।।३८।। -समुदायसर्जनम् -
ગુરૂચરણમાં સમર્પિત એવા પૂ. ભાનુવિજયજીને સૂરિદેવે અંતરના આશીર્વાદ આપી મુંબઈ તરફ मोडल्या. ||3||
-