________________
केचिज्जम्बूमुनेश्चापि
बभूवुः शैक्षकास्तथा ।
केचिच्चाग्रहतोऽभूवन्
श्रीराजनगरे विद्या
प्रेमसूरिविनेयका: ।। २९ ।।
शालास्थितो गुरूत्तमः ।
खनिधिनिधिसूर्येऽब्दे
विशिष्ट मुमुक्षू स
वर्षावासं चकार च ||३०||
त्वपश्यत्तत्र सोदरौ ।
रत्नसूस्थितरत्नाभी
समुदायसर्जनम
ददौ दीक्षां गुरुस्ताभ्यां
श्रीकान्तिपोपटाभिधौ । ३१ ।।
चाणस्मानगरे ततः ।
बाढं चाभूत् स्वगुर्वाज्ञा
'सिद्धान्तमहोदधी
तथैवासौ चकाराहो
शिष्यौ स्वावेव तौ कुरु ।। ३२ ।।
यद्यपि निःस्पृहोत्तमः ।
सतां लङ्घ्या गुर्वाज्ञा
मर्यादोदन्वतामिव ।। ३३ ।।
-पञ्चमस्तरङ्गः
१९
કેટલાક મુનિશ્રી જંબૂ વિ. ના શિષ્યો થયાં. તો કેટલાક આગ્રહથી સૂરિ પ્રેમના શિષ્યો थयां ॥२॥
वि.सं. १८८० માં આ ગુરુત્તમે શ્રી રાજનગરમાં વિધાશાળામાં રહીને ચાતુર્માસ są. 113011
ત્યારે તેમણે પૃથ્વીમાં રહેલાં રત્ન જેવા બે સગા ભાઈ એવા વિશિષ્ટ મુમુક્ષુઓ જોયા. જેમના નામ હતા, શ્રી કાન્તિલાલ અને શ્રી पोपटलाल ॥३१॥
પછી ચાણસ્માનગરે ગુરુએ તે બંનેને દીક્ષા આપી ત્યારે તેમના પોતાના ગુરુની પ્રખર આજ્ઞા હતી કે તેમને પોતાના જ શિષ્યો કરવાં. ॥૩૨॥
અહો ! નિઃસ્પૃહોત્તમ હોવા છતાંય તેમણે તેમ જ કર્યુ. ખરેખર સમુદ્રોને જેમ મર્યાદા, તેમ સત્પુરુષોને ગુર્વાજ્ઞા અલંઘનીય હોય છે.
||33||
સમુદાય