________________
पञ्चमस्तरङ्गः
૨૦૧i/
વાત્સલ્યામૃતધારક ધન્વન્તરી એવા ગુરૂના વાત્સલ્યના સાગરમાંથી એક બિંદુનું હવે દર્શના કરાવાય છે. આ૪
વાત્સલ્ય નીતરતી આંખોવાળા ગુરૂનો પ્રેમ માતાને ય ટપી જતો હતો... બાળમુનિઓ પણ પોતાની માતાના પ્રેમને ભૂલી ગયા હતા. આપણા
!
सिद्धान्तमहोदधौ वात्सल्याख्यसुधाधर्तु
र्धन्वन्तरीगुरोरथ । वात्सल्यसागरादत्र,
વિનું નીત્વા પ્રવર્ચર્ત II૪૬T मातृवात्सल्यविस्मर्ता,
बालमुनिगणोऽप्यभूत् । अतिमातर्यहो ! तस्मिन्,
वात्सल्यस्यन्दचक्षुषि ।।४।। गुरुप्रेमस्मितं दृष्टवा,
मधुनि कटुतां जनाः। द्राक्षायां तिक्ततां दध्युः,
तत्यजुर्विबुधाः सुधाम् ।।५१।। तद्वात्सल्यपिपासाऽति
पीडिता लघु चागताः । चातुर्मासादिकार्यार्थ
તાન્તવાસિનો વિના: Tી૨ T बहुवियोगदुःखातः
शिष्यदृग्जलपूरितैः । मिलित्वा विप्रणम्यैनं
शिरश्चिरस्य नोद्धृतम् ।।५३।। Iછે. અહીં સામાન્યોક્તિ અલંકાર છે. ૨. અહીં વ્યાજોક્તિ અલંકાર છે. ઉદાત્ત શિષ્યો
છળતી ગુરુભક્તિનું પ્રદર્શન કરવા નથી માંગતા માટે અશ્રુઓને છુપાડવા મસ્તક નમાવેલું જ રાખે છે. ઉપરાંત દીર્ધ સુધી નમનમાં ગુરુભક્તિનો હેતુ છે.
સૂરિ પ્રેમનું સ્મિત જોઈને લોકોને મધમાં કડવાશ લાગી, દ્રાક્ષમાં તીખાશ લાગી અને દેવોએ તો સુધાને (અવજ્ઞાથી) છોડી દીધી I/પ૧
(
ચાતુર્માસાદિ માટે અન્યત્ર ગયેલા સર્વ મુનિઓ તેમના વાત્સલ્યની પિપાસાની પીડાથી જલ્દી પાછા આવી જતાં હતા. આપણા
બહુવિયોગના દુઃખથી આd, આંસુઓથી પૂર્ણ એવા શિષ્યો ગુરુને ભેગા થઈ વિશેષથી પ્રણામ કરીને લાંબો સમય સુધી માથું ઊંચુ કરતાં ન હતા. IfપslI
- વાવન
વાસય