________________
सोममिव गुरुं दृष्टवा
चकोरैस्सह साधवः । दृगुत्सवं समाप्यैनं
મેદુ: પ્રનવમેહુરા: ||૪||
चातुर्मासे तथा पञ्चा शद्यतीशमहागणः ।
पावनप्रेक्षकाक्षोऽभूत्,
તદ્દાત્સલ્યતરો જનમ્ ||||
शेषकाले समीपस्थ
शताधिकमुनीश्वरः ।
પ્રેમસૂરિરરાનત ।।૬।।
राजमानमहाराजः,
वात्सल्यस्यन्दनिःस्यन्द
'सिद्धान्तमहोदधी
दृष्ट्युर्मिस्नापयन्निव ।
सर्वाणि स्वासनान्यपि ।। ५७ ।।
कम्बलान्यनुकम्पातः,
स्वपार्श्ववर्तिसाधूना
पर्यगोचरो गुरुः ।
शीतर्ती शैत्यनोदाय
મુમોચાડસો મનિશિ ।।૧૮ ||ચુમમ્।।
. અહીં અભેદરૂપાતિશયોક્તિશ્લેષગર્ભિત સહોક્તિ અલંકાર છે. . મધ્યરાત્રિએ
वात्सलम
'पञ्चमस्तरङ्गः
२०४
ચન્દ્રની જેમ ગુરુને જોઈને, એ નયનોત્સવને પામીને ચકોરની સાથે સાધુઓ પ્રમોદમેદુર થઈને આનંદિત થયાં ૫૪॥
તેમના વાત્સલ્યરૂપી વૃક્ષના ફળરૂપે ૫૦૫૦ મહાત્માઓનું એક સાથે ચોમાસું થતું જોઈને આંખો પાવન થઈ જતી હતી. I૫૫॥
અને શેષકાળમાં તો પોતાની સાથે રહેલ શતાધિક મુનિઓથી શોભતા મહારાજા સમાન પ્રેમસૂરિ શોભી રહ્યા હતાં. પા
શિયાળાનો સમય... મધ્યરાત્રિએ ઠંડીના ચમકારા... અને તેમાં વાત્સલ્યના ઝરણાના રસભરી દૃષ્ટિની ઊર્મિઓથી જાણે નવડાવતા હોય તેવા કરુણાકર ગુરુદેવ પોતાની કામળીઓ અને બધા આસનો પોતાની આજુ બાજુ સૂતેલા સાધુઓ પર ઠંડી દૂર કરવા માટે ચૂપકીથી ઓઢાડી દેતાં. શાપ, પા
વાત્સલ્ય