________________
२५८
सूक्ष्मनिरीक्षणादेतत्,
कलितं गुरुणा तथा ।
चैत्यनिर्वाहनिष्पत्यै,
नासीदन्या गतिर्यथा ।।१८१ ।।
गीतार्थगुरुणा मार्गः,
शास्त्रोक्तो दर्शितोऽनघः ।
" आवश्यकं भवेत्तर्हि,
कल्पिताद्देवद्रव्यतः । ।१८२ ।।
अर्चकभृतये वित्तं,
चन्दनादिकृते तथा ।
'सिद्धान्तमहोदधौ
जिनौकस्युपयुज्येत,
नास्मिन् दोषो मनागपि ।।१८३ ।। (युग्मम् )
कल्पितद्रव्यमेवैत
दस्यार्हद्भक्तियोजनम् ।
प्रेमसूरेरिदं वचः । ।१८४ । ।
चेयदव्वं तिविहं पूयानिम्मलकप्पियं तत्थ । आयाणमाई पूयादव्वं जिणदेहपरिभोगे । । १८५ । ।
शास्त्रसम्मतमेवेति"
- पञ्चमस्तरङ्गः
२५६
સૂક્ષ્મ તપાસ કરતા ગુરૂદેવે જાણ્યું કે મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે બીજો રસ્તો ન हतो. ॥१८१॥
માટે ગીતાર્થ ગુરૂદેવે શાસ્ત્રોક્ત નિર્દોષ માર્ગ બતાવ્યો કે “જો જરૂર પડે જ તો કલ્પિતદેવદ્રવ્યમાંથી પણ પૂજારીના પગાર, સુખડાદિ
માટે જિનાલયમાં ધનનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કોઈ દોષ લાગતો નથી. ॥१८२-१८३॥
કારણ કે તે (સ્વપ્રદ્રવ્યાદિ) કલ્પિતદ્રવ્ય છે અને તેનો જિનભક્તિમાં ઉપયોગ કરવો તે
શાસ્ત્રસંમત જ છે.” આ વચન છે સૂરિ પ્રેમનું.
1192811
ચૈત્ય-દ્રવ્ય ત્રણ પ્રકારે છે. (૧) પૂજાદ્રવ્ય
(२) निर्माल्यद्रव्य (3) इस्पितद्रव्य.
જિનશાસનસેવા