________________
योजनानि विहत्याऽहो !
मध्याह्नेऽपि तपद्रवी ।
पुरुषार्थः कृतार्थोऽभू
ज्ज्ञानप्राप्तौ हि तत्कृतः । । २६ ।।
श्रुतज्ञान्येव नाऽऽसीत् स,
चिन्तनज्ञानशालिनः ।
साक्ष्यभूद् रजनीजानिः
परावर्तयतो निशि ।। २७ ।।
गुरुकृपाप्रसादेन,
भावनाज्ञानभाक् सोऽभूद्,
परिणतिप्रकर्षभाक् ।
रहस्यार्थप्रकाशक: ।। २८ ।।
पण्डाऽतिपण्डितानां तु,
'सिद्धान्तमहोदधौ
तत्यजेऽन्वर्थतां क्षणात् ।
विज्ञायास्य सुविज्ञानं
परेषां तु कथैव का ? ।।२९ ।।
१. 'पण्डा तत्त्वानुगा' २. 'मोक्षे ज्ञानं विज्ञान' ३. अहीं अर्थापत्ति अवंझर छे.
श्रुतसाधना
इत्यभिधानचिन्तामणिः । मित्यभिधान०
- द्वितीयस्तरङ्गः
તપતા સૂરજે ભરબપોરે યોજનોનો વિહાર કરીને તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કર્યો હતો તે કૃતાર્થ થયો. I॥૨૬॥
६८
તેઓ માત્ર શ્રુતજ્ઞાની ન હતા. રાત્રે પાઠ કરતા એવા તે ચિંતનજ્ઞાનીનો સાક્ષી એક ચંદ્ર मात्र हतो. ॥२७॥
ગુરૂકૃપાના પ્રભાવથી પ્રકૃષ્ટ પરિણતિને પામી ગૂઢ અર્થોના પણ પ્રકાશક તેઓ ભાવનાજ્ઞાનથી શોભતા હતા. ૨૮તા
એમનાં સુન્દર વિશેષ જ્ઞાનને, વિશેષથી જાણીને મહાપંડિતોની પણ પંડા (તત્ત્વાનુસારી બુદ્ધિ) પોતાના નામની અન્વર્થતાને તરત છોડી દેતી હતી. (કુંઠિત થઈ જતી હતી) તો બીજાઓની તો વાત જ ક્યાં રહી ? ||૨||
-શ્રુતસાધના કે
~