________________
- પરિશિષ્ટ
or
:
-
-
-
-
- m is
j *r
4
જજ - -
-
પ્ર -
17
j
-
-
- સિદ્ધાન્તમદોઢથા | વિજયલક્ષ્મણસૂરિ વિજયભુવનતિલકસૂરિ પં.નવીનવિજય પં.પ્રવીણવિજય પં.વિકમવિજય
પં.પદ્મવિજય પં.ભદ્રંકરવિજય પં.કિર્તિવિજય વિજયમનોહરસુરિ(સ્વ.)
પં.ભદ્રંકરવિજય પં.વિબુધવિજય પં.દીપવિજય (વિજયદેવેન્દ્રસૂરિ)
* ૨
* *ri
+
૧
5 મી જા
,
* * * ન છે.
* -
*
*
* -
-
*
* -
-
* -
-
*
-
*
આ પટ્ટકનો અમલ વિ.સં.૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા.૧૩મી જુન સને ૧૯૬૪ને શનિવારથી થાય છે. J (કારણવશ આ પટ્ટકનો અમલ ભા.સુદ ૫ થી કરાય
હતો.)
પ્રકાશક : શાહ રમણલાલ વજેચંદ ખંભાતવાળા
ઠે. ઝવેરીવાડ, અમદાવાદ. શાહ ચીમનલાલ નાથાલાલ (શ્રીકાન્ત) ઠે. ટંકશાલ, અમદાવાદ,
૨૦૧૯
જવાલ, આ.શુ.૪ “પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ સુવિશાલ-ગચ્છાધિપતિ વ. આચાર્યદેવ શ્રીમપૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મ.નું ફરમાન”
મારા સમુદાયમાં કોઈપણ સાધુએ વાસક્ષેપ પૂજા સિવાય શ્રાવક-શ્રાવિકા દ્વારાએ ધૂપ-દીપક, સુવર્ણ, પુષ્પ કે એવી બીજી કોઈપણ પૂજા કરવા દેવી નહિ તેમજ ગુરુપૂજાની બોલી કોઈ ઠેકાણે નવી શરૂ કરાવવી નહિ.
તિથિ ચર્ચાના વિષયમાં મારી ગેરહાજરીમાં ભાદરવા સુ.પની ક્ષય વૃદ્ધિ એ ૬ની ક્ષયવૃદ્ધિ કરી ચોથ કાયમ રહેતી હોય તો પૂનમ અથવા અમાવસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી પડે તો તે કરીને પણ સંઘથી જુદા ન પડ્યું. પણ ભળી જવું ટૂંકમાં ૧૯૯૨ પહેલા જે પ્રવૃત્તિ સંઘમાં ચાલતી હતી તે પ્રવૃત્તિ કાયમ રાખવી એવું મારુ સ્પષ્ટ ફરમાન છે. તેમ છતાં કદાચ કોઈ ન માને તો તેની ઉપેક્ષા કરીને પણ સંઘનો ઝઘડો રાખવો નહિ.
પ્રેમસૂરિ. તા.ક.-પૂજ્યપાદશ્રીના સ્વહસ્તે લખાયેલું આ લખાણ છે.
.
.
'