________________
१४३
चतुर्थस्तरङ्गः
१४४ અને પછી મારા કર્મસાહિત્યના સંશયોનું નિરાકરણ કરું.” એમ પ્રેમસૂરિ મ. કહેતા હતા. II૬૭,૬૮ll
• सिद्धान्तमहोदधौ निरासं च करिष्यामि
સંશયાનાં તતો મમાં વર્માદિત્યાનાં”,
वचनं प्रेममस्त्यदः ।।६८।। दर्शनादिश्रियां श्रीदो,
__ मोहार्दने जनार्दनः । शङ्करः शङ्करत्वेऽसा
વિત્યામવો વિવું: Tદ્દા गलितदुरिता भूताः
પપિનોડથી ઢર્શનાત્ | विभाकरविभा भेत्ति
सूचीभेद्यं तमोऽप्यरम् ।।७०।।
સૂરિ પ્રેમ સમ્યગ્દર્શનાદિ લક્ષ્મીના દાનને વિષે કૂબેર હતાં, મોહને હણવામાં વાસુદેવ (જેવા વીર) હતાં, અને સુખને કરવામાં શંકર હતા, એમ આગમવેત્તાઓ જાણતા હતાં IIII
પાપીઓ પણ તેના દર્શનથી પાપરહિત બન્યા. સૂર્યની પ્રભા અત્યન્ત ગાઢ અંધકારનેય તત્કાળ ભેદી જ નાખે છે ને? looil.
स्वाध्यायसाधनालोभी,
ह्याराधनकलम्पटः । समताऽऽलिङ्गिताशेष
વિપ્રદો હોવપ્રદ: ||૭9 II
તેઓ સ્વાધ્યાય સાધનામાં લોભી ને આરાધના લંપટ હતા. તેમના સંપૂર્ણ દેહને સમતા વરી હતી. દોષો સાથે તો વેર હતું. lol
-
....
૧. અહીં માત્ર હણવાનું સામ્ય છે, મોહને હણવાનું નહીં એમ અન્યત્ર પણ સમજવું.
૧. અહીં શ્લેષયોગથી ઉલ્લેખાલંકાર છે. ૨. અહીં દષ્ટાન્નાલંકાર છે. શરાથમિ -
છે